ગિરનારનો ઇતિહાસ : પોલ જોસલીને પોતાના રીસર્ચવર્ક દરમિયાન ગીરના એક ચારણ માલધારી જીણા નાના ઠાકરીયાને પોતાની સાથે રાખેલા. – સંકલન : નીતિન ભટ્ટ.

જૂનાગઢ- 1965માં ગીર ક્ષેત્રને અભ્યારણ્ય જાહેર કરવામાં આવ્યું અને એ સાથે 1970 આસપાસ શરુ થઇ […]

*રંગ દે બસંતી… *તિરંગાને બદલે ભગવો ધ્વજ પણ ઘોષિત કરી શકાયો હોત…! રાષ્ટ્રધ્વજમાં તિરંગાની એન્ટ્રી બહુ મોડી થઈ.એ પહેલા અલગ અલગ ચિન્હો વાળો અને ભગવો ધ્વજ પણ ચર્ચાયો હતો. પણ…!!( ભાગ -૧૬ ) – રમેશ ગોસ્વામી “સારથિ”

તિરંગા ની ડીઝાઈન છેલ્લે સુધી નક્કી નહોતી. ધર્મ ના આધારે ભાગલા નક્કી થઈ ગયા હતા. […]

અંબાલાલ પટેલની આગાહી, ગુજરાત પર વધુ એક સંકટ માટે તૈયાર રહો, રણ તરફથી આવશે આ આફત.

ગુજરાત પર ત્રાટકેલા બિપોરજોય વાવાઝોડાને કારણે ભારે તબાહી મચી છે. હવામાનની સચોટ આગાહી માટે પ્રખ્યાત […]

મધ્યપ્રદેશ: ફિલ્મ પ્રવાસન નીતિના અમલ પછી રાજ્યમાં 375 ફિલ્મોનું થયું શૂટિંગ • 15 દિવસમાં ફિલ્મના શૂટિંગ માટે પરવાનગીની ખાતરી.

તેના સુંદર લોકેશન્સ, ફિલ્મ ફ્રેન્ડલી પોલિસી, સરકારી સ્તરના સહકાર અને પારદર્શક સિસ્ટમથી ફિલ્મ નિર્માતાઓ અને […]

નિક્લોડિયન #YogaSeHiHoga કેમ્પેઈન સાથે આંતરરાષ્ટ્રીય યોગા દિવસની ઉજવણી કરે છેઃ ભારતની સૌથી ભવ્ય યોગા ઈવેન્ટમાં આયુષ મંત્રાલય અને મહેમાનો જોડાયા.

ભારતના ઉપ રાષ્ટ્રપતિ જગદીપ ધનખર, મધ્ય પ્રદેશના સન્માનનીય મુખ્ય મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણ અને […]

મનોદિવયાંગજનોએ કરેલ યોગદિનની ઉજવણી.

નવજીવન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ડો.હરિકૃષ્ણ ડાહ્યાભાઈ સ્વામી સ્કુલ ફોર મેન્ટલી ડિસેબલડ નાં મનોદિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે […]

રથયાત્રામાં દિવ્યાંગ રથનું આકર્ષણ.

ગુરુકુલ સ્વામીનારાયણ મંદિર ની16મી રથયાત્રા મા નવજીવન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ડો.હરિકૃષ્ણ ડાહ્યાભાઈ સ્કુલ ફોર મેન્ટલી […]