ફેશન ડિઝાઈનર ખુશ્બૂ રાવલ ભટ્ટએ નવદંપતીને આશીર્વાદ રૂપે ડીઝાઇન કરેલી ચણીયા ચોળી તથા જનોઈ ધારણ કરેલા બટુકોને ત્રાંબા ના લોટા ભેટ આપ્યા

ઝાલાવાડ, નળકાંઠા તપોધન બ્રાહ્મણ સમાજ દ્વારા ૪૪મો સમૂહલગ્ન તથા યજ્ઞોપવિત સમારંભ યોજાયો. જેમાં 4 યુગલોએ […]

*વિશ્વઉમિયાધામ ખાતે ચતુર્થ પાટોત્સવ ભક્તિભાવ પૂર્વક સંપન્ન, ઉમાભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું* *વિશ્વઉમિયાધામના પાટોત્સવ નિમિતે મેડિકલ કેમ્પ યોજાયો જેનો 1000 દર્દીઓએ લાભ લીધો*

*જગત જનની મા ઉમિયાને અન્નકુટ ધરાવાયો, સાંજે મહાઆરતી બાદ ભક્તોએ મહાપ્રસાદ લીધો* અમદાવાદના જાસપુર ખાતે […]

આજ નરસિંહ મહેતાની ૬૧૫મી જન્મ જયંતિ નિમિતે એક નાના પ્રંસગ રૂપે તેની યાદ….

નરસિંહ મહેતાના પિતાની તિથી આવતાં તેના મોટાભાઈએ કહ્યું કે, પિતાજીની તિથી છે તો જમણવારનું આમંત્રણ […]

શહેરની એચ.એ.કોલેજના પ્રિન્સીપાલ સંજય વકીલે રાષ્ટ્રીય સંગોષ્ઠીમાં વક્તવ્ય આપ્યુ.

એચ.એ.કોલેજના પ્રિન્સીપાલ તથા ઓલ ઇન્ડીયા કોલેજ પ્રિન્સીપાલ્સ એશોશીએશનના રાષ્ટ્રીય પ્રમુખ સંજય વકીલે જયપુર મુકામે યોજાયેલ […]