*કુમકુમ મંદિર ખાતે શ્રી સ્વામિનારાયણ ભગવાનના ૧૯૬મા અંતર્ધાન દિનની ઉજવણી કરવામાં આવી.* *આપણું જીવન વ્યસનમુક્ત, નીતિમય,સદાચારમય બનાવીએ તે જ શ્રી સ્વામિનારાયણ ભગવાનના ચરણોમાં ખરા અર્થમાં શ્રદ્ધાંજલિ છે.- સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ*…
રાજપીપળામાં યોજાયેલા વિકસિત ભારત સંકલ્પ સંમેલનમાં પ્રોટોકોલની અવગણના અને આદિવાસી મહિલા ધારાસભ્યની અવગણના કરાતા ધારાસભ્ય ચૈતર વસાવાની પ્રતિક્રિયા સામે આવી રાજપીપળા, તા 15 રાજપીપળામાં યોજાયેલા વિકસિત ભારત સંકલ્પ સંમેલનમાં પ્રોટોકોલની…
શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણીનગર ખાતે અખાત્રીજ હોવાથી તારીખ 22 - 4 -2023 શનિવારના રોજ શ્રી સ્વામિનારાયણ ભગવાનને ચંદનના વાઘાના શણગાર ધરાવવામાં આવશે. કવરેજ નો સમય- મુખ્ય સમય…
થોડાક વખત પહેલાં હું અમુક ગરીબ ભૂખ્યા લોકોને કશુંક ખાવાનું આપવા માટે ફરસાણ-મિઠાઇવાળા ની દુકાને થી બુંદીના લાડુ અને ગાંઠીયાના પડીકા બંધાવી ને સવારના પહોરમાં નીકળી પડ્યો. થોડાક પડીકા રસ્તામાં…