સુરતમાં જનસેલાબ ઉમટ્યો! વડાપ્રધાન નરેન્દ્ર મોદીના યશસ્વી કાર્યકાળની ઉજવણીમાં સુરતીઓએ કરી દીપમાળા અને મહાઆરતી

*‘૧૨ વર્ષ વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના’:સુરત* ——- *આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાની ઉપસ્થિતિમાં કિરણ ચોક સ્વામિનારાયણ […]

અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ સરકારનો મોટો એક્શન પ્લાન

*અમદાવાદ સિવિલ નજીક ન્યૂ મેન્ટલ કેમ્પસમાં રૂ.૧૦૫ કરોડના ખર્ચે અત્યાધુનિક સુપર સ્પેશિયાલિટી હોસ્ટેલ અને કેન્ટીન […]

આરોગ્ય મંત્રીની સુરત સિવિલ હોસ્પિટલ મુલાકાત બાદ કાર્યવાહી

આરોગ્ય મંત્રીની સુરત સિવિલ હોસ્પિટલ મુલાકાત બાદ કાર્યવાહી અસંતોષકારક સ્થિતિ અને બેદરકારી ધ્યાને આવતા સુરત […]

*આદિવાસી સમુદાયો માટે આરોગ્ય સેવાઓ સુદ્રઢ બનાવવી* એ રાજ્ય સરકારની પ્રાથમિકતા: આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા

રાજ્યના આદિવાસી વિસ્તારોમાં આરોગ્ય સેવાઓ હવે વધુ સુદ્રઢ બનશે. ગાંધીનગર ખાતે આરોગ્ય રાજ્ય મંત્રી શ્રી […]

ચૂંટણી પંચ દ્વારા ચાલી રહેલા SIR અંતર્ગત ગુજરાતની કામરેજ વિધાનસભાની ઉત્કૃષ્ટ કામગીરી સામે આવી છે.

ચૂંટણી પંચ દ્વારા ચાલી રહેલા SIR (Special Intensive Revision – વિશેષ સુધારણા અભિયાન) અંતર્ગત ગુજરાતની […]

*ખોરાકમાં ભેળસેળ કરતા લોકોને બક્ષવામાં નહીં આવે, ચેતવણી આપતા મંત્રી પ્રફુલ પાનશેરીયા*

*મંત્રી પ્રફુલ પાનશેરીયાએ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની કચેરીની સરપ્રાઈઝ વિઝીટ કરી: અધિકારીઓ-કર્મચારીઓને આપ્યું માર્ગદર્શન* […]

અમદાવાદના સોલા સિવિલ હોસ્પિટલમાં દર્દી સાથે બનેલી ઘટનાને લઈને રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા દ્વારા આરોગ્ય સચિવને તાત્કાલિક તપાસના આદેશ

અમદાવાદના સોલા સિવિલ હોસ્પિટલમાં દર્દી સાથે બનેલી ઘટનાને લઈને રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા દ્વારા […]

તમાકુ-ગુટખા મંગાવાના શરમજનક કૃત્ય અંગે રાજ્ય શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાની પ્રતિક્રિયા

વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાની ગુજરાતી પ્રાથમિક શાળામાં શિક્ષકો દ્વારા કુમળા બાળકોને તમાકુ-ગુટખા મંગાવાના શરમજનક કૃત્ય […]

ગ્રાન્ટેડ શાળા સંચાલક મંડળ દ્વારા નિયુક્ત શિક્ષકને હાજર કરવા અનૈતિક નાણાકીય માંગણી કરી શકશે નહીં.

ગ્રાન્ટેડ શાળા સંચાલક મંડળ દ્વારા નિયુક્ત શિક્ષકને હાજર કરવા અનૈતિક નાણાકીય માંગણી કરી શકશે નહીં.