Highlighted News

View All

News

શ્રી અયોધ્યાજી રામ મંદિર ચોરી વિવાદ. : કાનન ત્રિવેદી.

શ્રી ચંપત રાયની સૌથી મોટી "ભૂલ" કદાચ એ હતી કે તેમણે અયોધ્યાના સ્થાનિક લોકો પર…

Read More

નવ પરગણા બસો બ્યાસી ગુરુ બ્રાહ્મણ સમાજે સમાજના પરિવાર પર આવી પડેલ વિપત્તિના સમયમાં ખભે ખભો મિલાવી એકતાનું આકસ્મિક સહાય ભંડોળ એકત્રિત કર્યું. :કવિ/લેખક-જયેશ શ્રીમાળી પલિયડ*

*નવ પરગણા બસો બ્યાસી ગુરુ બ્રાહ્મણ સમાજે સમાજના પરિવાર પર આવી પડેલ વિપત્તિના સમયમાં ખભે…

Read More

નર્મદા જિલ્લા કલેક્ટર ગંગા સિંઘનો માનવતાસભર અને પ્રજાકેન્દ્રિત અભિગમ

નર્મદા જિલ્લા કલેક્ટર ગંગા સિંઘનો માનવતાસભર અને પ્રજાકેન્દ્રિત અભિગમ "નાગરિક પ્રથમ"ની ભાવના સાથે તિલકવાડા આરોગ્ય…

Read More

શ્રી પુષ્પ કુમાર નાયરે બીપીસીએલમાં નિયામક (માનવ સંસાધન) તરીકે કાર્યભાર સંભાળ્યો.

અમદાવાદ: ફોર્ચ્યુન ગ્લોબલ 500 કંપની અને મહારત્ન જાહેર ક્ષેત્રના ઉપક્રમ ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (બીપીસીએલ)માં…

Read More

કજોડુ રિવ્યૂ: નવીન વાર્તા રજૂ કરતી આ ગુજરાતી થ્રિલર સિરીઝ અલગ ઓળખ બનાવે છે.

કજોડુ ગુજરાતી ઓરિજિનલ કન્ટેન્ટ માટે એક તાજગીભર્યું અને નોંધપાત્ર પગલું સાબિત થાય છે. શેમારૂમી પર…

Read More

હવામાન વિભાગ દ્વારા સુરત શહેર માટે આજે રાત્રે અને આવતીકાલે વહેલી સવાર સુધી રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

#RainAlert : સાવચેતી રાખીએ, સુરક્ષિત રહીએ અને એકબીજાને સહયોગ આપીએ. હવામાન વિભાગ દ્વારા સુરત શહેર માટે આજે રાત્રે અને આવતીકાલે વહેલી સવાર સુધી રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મારી…

Read More

*દેશ-કાળ બદલાશે પણ વ્રત-નિયમ નહીં.*

*દેશ-કાળ બદલાશે પણ વ્રત-નિયમ નહીં.* *મણિનગર કુમકુમ મંદિરના સંતો લંડન પ્રવાસ પૂર્વે ૧૫ દિવસ વહેલા ‘ધારણા-પારણા’નું કઠોર વ્રત શરૂ કરશે.* ​ *​૧૧ જુલાઈ જેઠ વદ એકાદશીએ ભગવાનને વિશિષ્ટ શણગાર અને…

Read More

ઓમકારેશ્વરમાં સ્થાપિત સ્ટેચ્યુ ઓફ વનનેસ સંપૂર્ણપણે છે સલામત અને મજબૂત

*ઓમકારેશ્વરમાં સ્થાપિત સ્ટેચ્યુ ઓફ વનનેસ સંપૂર્ણપણે છે સલામત અને મજબૂત* • આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય ટેકનિકલ ધોરણો પર ખરી ઉતરી ૧૦૮ ફૂટ ઊંચી ભવ્ય પ્રતિમા • વિશ્વ વિખ્યાત જર્મન વિંડ ઇજનેરી…

Read More

શ્રી અયોધ્યાજી રામ મંદિર ચોરી વિવાદ. : કાનન ત્રિવેદી.

શ્રી ચંપત રાયની સૌથી મોટી "ભૂલ" કદાચ એ હતી કે તેમણે અયોધ્યાના સ્થાનિક લોકો પર વિશ્વાસ કર્યો હતો. તેમણે ન તો પોતાના સંબંધીઓને પ્રોત્સાહન આપ્યું કે ન તો પોતાની જાતિના…

Read More

નવ પરગણા બસો બ્યાસી ગુરુ બ્રાહ્મણ સમાજે સમાજના પરિવાર પર આવી પડેલ વિપત્તિના સમયમાં ખભે ખભો મિલાવી એકતાનું આકસ્મિક સહાય ભંડોળ એકત્રિત કર્યું. :કવિ/લેખક-જયેશ શ્રીમાળી પલિયડ*

*નવ પરગણા બસો બ્યાસી ગુરુ બ્રાહ્મણ સમાજે સમાજના પરિવાર પર આવી પડેલ વિપત્તિના સમયમાં ખભે ખભો મિલાવી એકતાનું આકસ્મિક સહાય ભંડોળ યોજના અંતર્ગત સમાજના લોકોએ દાતાનું સુંદર ઉદાહરણ પૂરું પાડી…

Read More

હવામાન વિભાગ દ્વારા સુરત શહેર માટે આજે રાત્રે અને આવતીકાલે વહેલી સવાર સુધી રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

#RainAlert : સાવચેતી રાખીએ, સુરક્ષિત રહીએ અને એકબીજાને સહયોગ આપીએ. હવામાન વિભાગ દ્વારા સુરત શહેર માટે આજે રાત્રે અને આવતીકાલે વહેલી સવાર સુધી રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મારી…

Read More

શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – મણીનગર ખાતે અખાત્રીજ હોવાથી તારીખ 22 – 4 -2023 શનિવારના રોજ શ્રી સ્વામિનારાયણ ભગવાનને ચંદનના વાઘાના શણગાર ધરાવવામાં આવશે.

શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણીનગર ખાતે અખાત્રીજ હોવાથી તારીખ 22 - 4 -2023 શનિવારના રોજ શ્રી સ્વામિનારાયણ ભગવાનને ચંદનના વાઘાના શણગાર ધરાવવામાં આવશે. કવરેજ નો સમય- મુખ્ય સમય…

Read More

કેટલો સંતોષ અને કેટલી ઈમાનદારી?……….

થોડાક વખત પહેલાં હું અમુક ગરીબ ભૂખ્યા લોકોને કશુંક ખાવાનું આપવા માટે ફરસાણ-મિઠાઇવાળા ની દુકાને થી બુંદીના લાડુ અને ગાંઠીયાના પડીકા બંધાવી ને સવારના પહોરમાં નીકળી પડ્યો. થોડાક પડીકા રસ્તામાં…

Read More

28 મેએ આઈ પી એલની ફાઈનલ મેચ રમાશે

અમદાવાદ 28 મેએ આઈ પી એલની ફાઈનલ મેચ રમાશે સતત બીજા વર્ષે આઈપીએલની ફાઈનલ અમદાવાદમાં રમાશે પ્લેઓફની 2 મેચ ચેન્નઈમાં યોજાશે બીસીસીઆઈ દ્વારા આઈપીએલ-2023નાં પ્લેઓફ અને ફાઈનલના કાર્યક્રમની જાહેરાત કરવામાં…

Read More

ડમીકાંડમાં યુવરાજસિંહનો સાળો પકડાયો

*કાનભા ગોહિલની સુરતથી ધરપકડ, પૈસા પડાવવાનો આરોપ* ડમીકાંડમાં યુવરાજસિંહનો સાળો પકડાયો યુવરાજસિંહનો સાળો કાનભા ગોહીલની સુરતથી ધરપકડ કાનભા ગોહિલ પર ઘનશ્યામ સાથે મળી રૂપિયા પડાવ્યાનો આરોપ ડમીકાંડમાં ભાવનગરના નિલમબાગ પોલીસ…

Read More

અનએકેડેમી ઉજવણી કરે છે યુપીએસસી સીએસઈ ૨૦૨૨ રેન્ક ધારકોની ઉત્કૃષ્ટ સફળતાની

  – ૩૩૩ અનએકેડેમી શિક્ષણાર્થીઓએ યુપીએસસી સીએસઈ ૨૦૨૨માં પ્રવેશ મેળવ્યો –યુપીએસસી સીએસઈ ૨૦૨૨ માં દરેક ૩ માંથી ૧ પસંદગી યુનાએકેડમીમાંથી છે** – ટોપ ૧૦ માં ૩ શિક્ષણાર્થીઓ  અને ટોપ ૧૦૦ માં ૪૧ શિક્ષણાર્થીઓ ભારત, ૨૩ મે, ૨૦૨૩ અનએકેડેમી, ભારતનું સૌથી મોટું લર્નિંગ પ્લેટફોર્મ*, યુપીએસસી સીએસઈ (સિવિલ સર્વિસ એક્ઝામિનેશન) ૨૦૨૨ માં તેના શિક્ષણાર્થીઓની અસાધારણ સિદ્ધિઓની જાહેરાત કરતાં ગર્વ અનુભવે છે. અનએકેડેમીના ટોચના રેન્કર્સમાં સ્મૃતિ મિશ્રા (એઆઈઆર ૪), કનિકા ગોયલ (એઆઈઆર ૯), રાહુલ શ્રીવાસ્તવ (એઆઈઆર ૧૦), અભિનવ સિવાચ (એઆઈઆર ૧૨) અને વિદુષી સિંહ (એઆઈઆર ૧૩)નો સમાવેશ થાય છે. ૩૦૦+ અનએકેડેમી શિક્ષણાર્થીઓએ   તેમના સમર્પણ, દ્રઢતા અને  અને અનએકેડેમીના વ્યાપક શિક્ષણ પ્લેટફોર્મની અસરકારકતા દર્શાવતા ટોચના રેન્ક મેળવ્યા છે. અનએકેડમી  શિક્ષણાર્થીઓમાં, ૨૦૬ રેન્ક ધારકો ઓનલાઈન પ્રોગ્રામમાંથી હતા, જેઓ ભારતના ટોચના શિક્ષકો દ્વારા પ્રદાન કરવામાં આવેલા વિશિષ્ટ માર્ગદર્શનનો લાભ લેતા હતા. વધુમાં, ૧૨૭ રેન્ક ધારકો અનએકેડમીના લાસ્ટ માઈલ પ્રોગ્રામનો ભાગ હતા, જે  યુપીએસસી સી એસ ઈ પરીક્ષાના અંતિમ તબક્કામાં  શિક્ષણાર્થીઓને મદદ કરવા માટે રચાયેલ ઇન્ટરવ્યુ માર્ગદર્શન કાર્યક્રમ છે.  નિવૃત્ત અમલદારો, ભૂતપૂર્વ યુપીએસસી સભ્યો અને ટોચના શિક્ષકો દ્વારા આયોજિત, લાસ્ટ માઇલ પ્રોગ્રામના સખત મોક ઇન્ટરવ્યુ સત્રો,આ  શિક્ષણાર્થીઓેની સફળતાને આકાર આપવામાં નિમિત્ત સાબિત થયા છે. યુપીએસસી સીએસઈની તૈયારી માટે યુનાએકેડમી અગ્રણી ઓનલાઈન લર્નિંગ પ્લેટફોર્મ તરીકે ઉભરી આવ્યું છે,જે શીખવાના સંસાધનોનો વ્યાપક સ્યુટ ઓફર કરે છે. જેમાં જનરલ સ્ટડીઝ અને વૈકલ્પિક બંને વિષયો, ઇન્ટરેક્ટિવ લાઇવ સત્રો, વ્યક્તિગત માર્ગદર્શન, સમર્પિત શંકા–નિવારણ સત્રો, વ્યાપક પરીક્ષણ શ્રેણી, અને નિબંધો અને જવાબ લેખનના નિષ્ણાત મૂલ્યાંકનનો સમાવેશ થાય છે

શ્રોતાનાં ચાર લક્ષણો છે: સુમતિ, સુશીલ, કથારસિક,હરિદાસ. શ્રોતાનું મુખ્ય લક્ષણ છે એ શ્રોતા જ હોવો જોઇએ. હું અને તમે અલગ નથી આપણે અવિભાજ્ય છીએ:મોરારિબાપુ.

  એક પરમહંસ સમગ્ર અસ્તિત્વને સાંભળે છે,સમગ્ર અસ્તિત્વ પરમહંસને સાંભળે છે. બેલુર મઠથી પ્રવાહિત રામકથાના […]

2500 એકરમાં કેળાનો પાક ધરાશાયી કરોડોના નુકશાનનો અંદાજ

નર્મદા જિલ્લામાંવાવાઝોડાએ સર્જી તારાજી 2500 એકરમાં કેળાનો પાક ધરાશાયી કરોડોના નુકશાનનો અંદાજ ખેડૂતોએ કરી વળતરની […]

*ગુજરાત સરકાર દ્વારા રાજ્યના યુવક-યુવતીઓ માટે તા. ૧ થી ૩૦ ઓગષ્ટ દરમિયાન નિ:શુલ્ક હિમાલય શિખર આરોહણ અભિયાનનું આયોજન*

*ગુજરાત સરકાર દ્વારા રાજ્યના યુવક-યુવતીઓ માટે તા. ૧ થી ૩૦ ઓગષ્ટ દરમિયાન નિ:શુલ્ક હિમાલય શિખર […]