પાવાગઢ મંદિરના ટ્રસ્ટીઓનો મોટો નિર્ણય

પાવાગઢ મંદિરના ટ્રસ્ટીઓનો મોટો નિર્ણય છોલેલું શ્રીફળ મંદિરમાં લઇ જવા પર પ્રતિબંધ વેપારીઓ છોલેલું શ્રીફળ વેચશે તો દંડ થશે આખું શ્રીફળ માતાજીને ધરાવી ઘરે લઇ જઇ શકાશે સ્વચ્છતાને લઇ મંદિર ટ્રસ્ટીઓનો નિર્ણય

Continue Reading

અંબાજીમાં મોહનથાળના પ્રસાદના વિવાદનો મામલો

બ્રેકીંગ ન્યૂઝ અંબાજીમાં મોહનથાળના પ્રસાદના વિવાદનો મામલો રાજ્ય સરકાર સાથેની બેઠકમાં આવ્યું સુખદ નિરાકરણ મોહનથાળ અને ચીકી બંને પ્રસાદ રહેશે ચાલુ

Continue Reading

ધોરણ.૧૦ (SSC) અને ૧૨ (HSC) ની બોર્ડની જાહેર પરીક્ષાઓનો શાંતિ-શૌહાર્દપૂર્ણ માહોલમાં થયેલો પ્રારંભ

નર્મદા જિલ્લામાં ધોરણ.૧૦ (SSC) અને ૧૨ (HSC) ની બોર્ડની જાહેર પરીક્ષાઓનો શાંતિ-શૌહાર્દપૂર્ણ માહોલમાં થયેલો પ્રારંભ જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાના માર્ગદર્શન હેઠળ નિવાસી અધિક કલેક્ટર સી.એ.ગાંધી સહિત સ્વૈચ્છિક સંસ્થાઓએ પરીક્ષાર્થીઓને ગુલાબના પુષ્પ સાથે સાકરથી મોઢું મીઠું કરાવીને શ્રેષ્ઠ દેખાવની પાઠવેલી શુભેચ્છા આજથી પ્રારંભાયેલી બોર્ડની બંને જાહેર પરીક્ષાઓમાં જિલ્લાભરની શાળાઓમાં નોંધાયેલા કુલ- ૧૪,૬૨૪ વિદ્યાર્થીઓ રાજપીપલા,તા14 ગુજરાત […]

Continue Reading

સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ, નેત્રંગ, ભરૂચ ખાતે આદિવાસી સંસ્કૃતિ અને સાહિત્ય વિષય પર રાષ્ટ્રીય સેમિનાર યોજાયો

સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ, નેત્રંગ, ભરૂચ ખાતે આદિવાસી સંસ્કૃતિ અને સાહિત્ય વિષય પર રાષ્ટ્રીય સેમિનાર યોજાયો રાજપીપલા, તા 12 ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર ના આર્થિક સહયોગથી અત્રેની સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ, નેત્રંગ, ભરૂચ ખાતે તા. ૧૧. ૦૩. ૨૦૨૩ ના રોજ આદીવાસી સંસ્કૃતિ અને સાહિત્ય નામનો રાષ્ટ્રીય સેમીનાર યોજાયો હતો જેમાં દેશના નામાંકિત વિદ્વાનો, […]

Continue Reading

જિલ્લા પોલીસની સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા એન્વાયરનમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત સ્ટૂડન્ટસ પોલીસ કેડેટ્સ માટે યોજાયેલી મુલાકાત

જિલ્લા પોલીસની સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા એન્વાયરનમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત સ્ટૂડન્ટસ પોલીસ કેડેટ્સ માટે યોજાયેલી મુલાકાત એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ – ગોરાના વિદ્યાર્થીઓને એકતાનગર સ્થિત મિયાંવાકી ફોરેસ્ટની મુલાકાત કરાવી વન સંપદાઓ અંગે માહિતગાર કરાયા નેશનલ કક્ષાની તિરંદાજી સ્પર્ધા નિહાળી ખુશી વ્યક્ત કરતા શાળાના વિદ્યાર્થીઓ રાજપીપળા,તા 13 નર્મદા જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબેના માર્ગદર્શન હેઠળ સુરક્ષા સેતુ […]

Continue Reading

પંડિત દીનદયાલ એનર્જી યુનિવર્સિટી “પાણીની સારવાર અને વ્યવસ્થાપનમાં પ્રગતિ” પર બીજી આંતરરાષ્ટ્રીય પરિષદ

પંડિત દીનદયાલ એનર્જી યુનિવર્સિટી “પાણીની સારવાર અને વ્યવસ્થાપનમાં પ્રગતિ” પર બીજી આંતરરાષ્ટ્રીય પરિષદ (ICAWTM-23) પંડિત દીનદયાલ એનર્જી યુનિવર્સિટી (PDEU અને IQAC) એ ગુજરાત પરિષદ પર સાયન્સ અને ટેક્નોલોજી (GUJCOST) ના સહયોગથી સંયુક્ત રીતે “પાણીની સારવાર અને વ્યવસ્થાપનમાં પ્રગતિ” (ICAWTM-23) વિષય પર બીજી આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું બે દિવસીય આયોજન કર્યું હતું. પ્રથમ દિવસે, પરિષદના મુખ્ય વિષય વિશે […]

Continue Reading

ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી લિ. ધારીખેડા ખાતે કસ્ટોડિયન કમિટીની નિમણૂક કરાઈ

નર્મદા ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી લિ. ધારીખેડા ખાતે કસ્ટોડિયન કમિટીની નિમણૂક કરાઈ વર્તમાન ચેરમેન ઘનશ્યામ પટેલ સહીત પાંચ સદસ્યોંની કસ્ટોડિયન કમિટી નિમાઈ રાજપીપલા: ભરુચ અને નર્મદાના ખેડૂતોની જીવાદોરી સમાન નર્મદા ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી લિ. ધારીખેડા ખાતે કસ્ટોડિયન કમિટીની નિમણૂક કરાઈછે. આ કસ્ટોડિયન કમિટીમા ચેરમેન ઘનશ્યામભાઈ પટેલ,વાઈસ ચેરમેન અજયસિંહ પરમાર, કમલેશભાઈ પટેલ,પૂર્વ વનમંત્રી શબ્દ શરણ […]

Continue Reading

નાગરિક સહકારી બેંક રાજપીપળાના ચેરમેન પદે અમિત ગાંધી અને વાઇસ ચેરમેન પદે જીજ્ઞાસાબેન પટેલની વરણી

નાગરિક સહકારી બેંક રાજપીપળાના ચેરમેન પદે અમિત ગાંધી અને વાઇસ ચેરમેન પદે જીજ્ઞાસાબેન પટેલની વરણી રાજપીપલા:11 નાગરિક સહકારી બેંક રાજપીપળાના ચેરમેન પદે અમિત ગાંધી અને છે.વાઇસ ચેરમેન પદે જીજ્ઞાસાબેન પટેલની વરણી કરવામાં આવી છે. ડિરેક્ટરોએ બન્નેને અભિનંદન પાઠવ્યા હતા. જયારે નાગરિક સહકારી બેંક રાજપીપળાના 74 વર્ષમાં પહેલી વાર મહિલાને વાઇસ ચેરમેન પદુ મળ્યું છે.વાઇસ ચેરમેન […]

Continue Reading

ગુજરાતમાં ઈથનોલ પ્લાન્ટ શરુ

ધારીખેડા ખાતે પોટાશ દાણાદાર ખાતરના પ્લાન્ટ નું ઉદ્ઘાટન નર્મદા ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી લિમિટેડ દ્વારા ગુજરાતમાં ઈથનોલ પ્લાન્ટ શરુ દરરોજ 45000 લીટર ઈથનોલનું ઉત્પાદન થશે રાજપીપલા:11 04/03/2023 ના રોજ શ્રી નર્મદા ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી લી., ધારીખેડા ખાતે પોટાશ દાણાદાર ખાતરના પ્લાન્ટ નું ઉદ્ઘાટન કરવામાં આવ્યુંહતું . બાયોફ્યુઅલ ઉત્પાદન ક્ષમતાને પ્રોત્સાહન આપવા અને વધારવા માટે […]

Continue Reading

ગુજરાતમાં ફરી વધ્યું કોરોનાનું સંક્રમણ

ગુજરાતમાં ફરી વધ્યું કોરોનાનું સંક્રમણ 24 કલાકમાં કોરોનાના 30 કેસ નોંધાયા 24 કલાકમાં 6 દર્દીઓ થયા ડિસ્ચાર્જ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 136 રાજ્યમાં 2 દર્દીઓ વેન્ટિલેટર પર અમદાવાદ કોર્પો.માં 12 નવા કેસ નોંધાયા અમરેલીમાં 6 નવા કેસ નોંધાયા રાજકોટ કોર્પો.માં 2 નવા કેસ નોંધાયા સુરત કોર્પો.માં 2 નવા કેસ નોંધાયા વડોદરા કોર્પો.માં 2 નવા કેસ […]

Continue Reading