પાવાગઢ મંદિરના ટ્રસ્ટીઓનો મોટો નિર્ણય
પાવાગઢ મંદિરના ટ્રસ્ટીઓનો મોટો નિર્ણય છોલેલું શ્રીફળ મંદિરમાં લઇ જવા પર પ્રતિબંધ વેપારીઓ છોલેલું શ્રીફળ વેચશે તો દંડ થશે આખું શ્રીફળ માતાજીને ધરાવી ઘરે લઇ જઇ શકાશે સ્વચ્છતાને લઇ મંદિર ટ્રસ્ટીઓનો નિર્ણય
Continue Reading