સામર્થ્ય,નિર્ભયતા અને બૌદ્ધિકતા હોય એણે બેસી ન રહેવું જોઈએ. બધાના સામર્થ્યની પાછળ કોઈ અદીઠ શક્તિ હોય છે

    પાંચમા દિવસની કથા તા-૨૯ને શનિવારે સેતુબંધ રામેશ્વરમ,ઓલાઇકૂડ રોડ,તમિલનાડ હોટલ પાસે સવારે ૧૦થી૧:૩૦. ભજન […]