ગાંધીનગર ખાતે રાજ્યપાલ સાથે શિષ્ટાચાર મુલાકાત ભારતીય સેનાના જીઓસી લેફ્ટનન્ટ જનરલ

ગાંધીનગર ખાતે રાજ્યપાલ સાથે શિષ્ટાચાર મુલાકાત ભારતીય સેનાના જીઓસી લેફ્ટનન્ટ જનરલ ગાંધીનગર: ભારતીય સેનાના દક્ષિણ […]

સાધુ એ છે જેમાં વિવિધતા,વિશિષ્ટતા તથા વિચિત્રતા હોય. અભ્યાસ એટલે સમય મળે હરિનામનું સ્મરણ, ઇષ્ટગ્રંથનું શ્રવણ,ચિંતન,મનન પારાયણ કરવું. દંભ લાલચ અને પાખંડને કારણે આપણી ઉપાસના ખંડિત થાય છે.

    પાંચમા દિવસની કથા પ્રારંભે બાપુએ કહ્યું કે બીજા પ્રદેશોમાં દાળ-ભાત,રોટલી,ફરસાણ એ પહેલા ખાય […]

જગતમાં વહેતી નદીઓ પરમાત્માના પ્રવાહી મંદિરો છે. જેનામાં વિત્તની શઠતા આવે છે તેનું કદી કલ્યાણ થતું નથી. રામકથામાં શિવવિવાહ અને રામજન્મની કથાનું ગાન થયું

  ત્રિકમ સાહેબ મંદિર નખત્રાણા-કચ્છથી પ્રવાહિત રામકથાના છઠ્ઠા દિવસે બાપુએ જણાવ્યું કે ભગવાન શિવ પાસે […]

દંતેવાડામાં થયેલા નકસલી હુમલામાં શહીદ થયેલા જવાનોને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને સહાય

    ગઈકાલે દંતેવાડાના જંગલોમાં પેટ્રોલીંગ દરમિયાન સુરક્ષા જવાનો પર નક્સલવાદીઓ એ ભયાનક હુમલો કર્યો […]

મારું મૂળ સૂત્ર છે-મૂળને પકડી રાખજો:મોરારિબાપુ. ગુરુના ધુણામાંથી નીકળી જઈશું તો ઓલવાઈ જઈશું. સાધકના મનમાંથી ભય અને ભ્રમ જતા રહે એનું નામ વૈરાગ.

  સાતમા દિવસના પ્રારંભે ત્રિકમ સાહેબનું એક પદ: મનવો મારો વૈરાગી ત્યાંથી મારી ભે ભ્રમણા […]

ભજન,ભોજન,ભાજનભૂમિ-કચ્છથી ૯૧૬મી રામકથાનો વિરામ;૯૧૭મી કથા ૧૩મે થી ગાંધીનગરથી પ્રવાહિત થશે.

  પરશુરામ શસ્ત્ર અને શાસ્ત્રનો સમન્વયિત અવતાર છે. ‘ભજલે રામ,ગા લે રામ સુનલે રામ મારી […]