ટીબીના દર્દીઓ માટે પોષણકીટ વિતરણ કાર્યક્રમ યોજાયો

રાજપીપલા ખાતે જિલ્લા ક્ષય કેન્દ્ર અને અનુપમ મિશનના સંયુક્ત ઉપક્રમે ટીબીના દર્દીઓ માટે પોષણકીટ વિતરણ કાર્યક્રમ યોજાયો રાજપીપલા,તા.21 મહામહિમ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મુ અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ટીબી મુક્ત ભારતના સ્વપ્નને ચરિતાર્થ કરવા માટે જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયા અને જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુના માર્ગદર્શન હેઠળ જિલ્લા આરોગ્યતંત્ર નર્મદાની કામગીરી પ્રેરણારૂપ બની રહી છે. […]

Continue Reading

ગુજરાત યુનિવર્સિટીના અંગ્રેજી વિભાગ દ્વારા G-20 અંતર્ગત રાષ્ટીય સેમીનારનુ આયોજન કરાયુ.

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના અંગ્રેજી વિભાગ દ્વારા G-20 અંતર્ગત રાષ્ટીય સેમીનારનુ આયોજન કરાયુ. રાજપીપલા, તા.21 પ્રધાનમંત્રીશ્રી નરેંદ્ર મોદીજીની શૈક્ષણિક સંસ્થાઓ ઉપર રાખેલ શ્રધ્ધાને સાકાર કરવા અત્રેની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણના અંગ્રેજી વિભાગ દ્વારા “India’s Presidency Of G-20: Prospects and Promises” નામનો એક રાષ્ટીય સેમીનાર તા. ૧૭-૦૩-૨૦૨૩ ના રોજ યોજાઈ ગયો. અંગ્રેજી વિભાગના અધ્યક્ષશ્રી ર્ડો. […]

Continue Reading

સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ, નેત્રંગ, ભરૂચ ખાતે આદિવાસી સંસ્કૃતિ અને સાહિત્ય વિષય પર રાષ્ટ્રીય સેમિનાર યોજાયો

સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ, નેત્રંગ, ભરૂચ ખાતે આદિવાસી સંસ્કૃતિ અને સાહિત્ય વિષય પર રાષ્ટ્રીય સેમિનાર યોજાયો રાજપીપલા, તા 12 ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર ના આર્થિક સહયોગથી અત્રેની સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ, નેત્રંગ, ભરૂચ ખાતે તા. ૧૧. ૦૩. ૨૦૨૩ ના રોજ આદીવાસી સંસ્કૃતિ અને સાહિત્ય નામનો રાષ્ટ્રીય સેમીનાર યોજાયો હતો જેમાં દેશના નામાંકિત વિદ્વાનો, […]

Continue Reading

ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી લિ. ધારીખેડા ખાતે કસ્ટોડિયન કમિટીની નિમણૂક કરાઈ

નર્મદા ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી લિ. ધારીખેડા ખાતે કસ્ટોડિયન કમિટીની નિમણૂક કરાઈ વર્તમાન ચેરમેન ઘનશ્યામ પટેલ સહીત પાંચ સદસ્યોંની કસ્ટોડિયન કમિટી નિમાઈ રાજપીપલા: ભરુચ અને નર્મદાના ખેડૂતોની જીવાદોરી સમાન નર્મદા ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી લિ. ધારીખેડા ખાતે કસ્ટોડિયન કમિટીની નિમણૂક કરાઈછે. આ કસ્ટોડિયન કમિટીમા ચેરમેન ઘનશ્યામભાઈ પટેલ,વાઈસ ચેરમેન અજયસિંહ પરમાર, કમલેશભાઈ પટેલ,પૂર્વ વનમંત્રી શબ્દ શરણ […]

Continue Reading

નાગરિક સહકારી બેંક રાજપીપળાના ચેરમેન પદે અમિત ગાંધી અને વાઇસ ચેરમેન પદે જીજ્ઞાસાબેન પટેલની વરણી

નાગરિક સહકારી બેંક રાજપીપળાના ચેરમેન પદે અમિત ગાંધી અને વાઇસ ચેરમેન પદે જીજ્ઞાસાબેન પટેલની વરણી રાજપીપલા:11 નાગરિક સહકારી બેંક રાજપીપળાના ચેરમેન પદે અમિત ગાંધી અને છે.વાઇસ ચેરમેન પદે જીજ્ઞાસાબેન પટેલની વરણી કરવામાં આવી છે. ડિરેક્ટરોએ બન્નેને અભિનંદન પાઠવ્યા હતા. જયારે નાગરિક સહકારી બેંક રાજપીપળાના 74 વર્ષમાં પહેલી વાર મહિલાને વાઇસ ચેરમેન પદુ મળ્યું છે.વાઇસ ચેરમેન […]

Continue Reading

ગુજરાતમાં ઈથનોલ પ્લાન્ટ શરુ

ધારીખેડા ખાતે પોટાશ દાણાદાર ખાતરના પ્લાન્ટ નું ઉદ્ઘાટન નર્મદા ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી લિમિટેડ દ્વારા ગુજરાતમાં ઈથનોલ પ્લાન્ટ શરુ દરરોજ 45000 લીટર ઈથનોલનું ઉત્પાદન થશે રાજપીપલા:11 04/03/2023 ના રોજ શ્રી નર્મદા ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી લી., ધારીખેડા ખાતે પોટાશ દાણાદાર ખાતરના પ્લાન્ટ નું ઉદ્ઘાટન કરવામાં આવ્યુંહતું . બાયોફ્યુઅલ ઉત્પાદન ક્ષમતાને પ્રોત્સાહન આપવા અને વધારવા માટે […]

Continue Reading

નાયબ માહિતી નિયામક તરીકે નર્મદાનો પદભાર સંભાળતા અરવિંદ મછાર

નાયબ માહિતી નિયામક તરીકે નર્મદાનો પદભાર સંભાળતા અરવિંદ મછાર તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીના કાર્યકાળ દરમિયાન મુખ્યમંત્રી કાર્યાલય ખાતે જવાબદારીઓ અદા કરી. રાજપીપલા,તા 10 સરદાર સાહેબની વિશ્વની સૌથી વિરાટ પ્રતિમાના સાન્નિધ્યમાં અરવિંદ મછારની નાયબ માહિતી નિયામક તરીકેની નિયુક્તિ જિલ્લા માહિતી કચેરી નર્મદા ખાતે થઈ છે. ગુજરાતની સાથે નર્મદા જિલ્લાની વણથંભી વિકાસ યાત્રાને વધુ તેજ રફ્તારથી આગળ […]

Continue Reading

ગુજરાત સહકારી ખાંડ ઉદ્યોગ સંઘ દ્વારા ઘનશ્યામ પટેલને લાઇફ ટાઇમ અચિવમેન્ટ એવોર્ડ

ગુજરાત સહકારી ખાંડ ઉદ્યોગ સંઘ દ્વારા ઘનશ્યામ પટેલને લાઇફ ટાઇમ અચિવમેન્ટ એવોર્ડ નર્મદા સુગર ધારીખેડા અને દુધધારા ડેરીના ચેરમેન અને પ્રમુખ જીલ્લા ભાજપ નર્મદાને 30 વર્ષ સુધી સહકારી ખાંડ ઉદ્યોગ, ડેરી ઉદ્યોગ, કૃષિ,શૈક્ષણિક અને રાજકીય ક્ષેત્રે સત્તત બહુમુલ્ય સેવા અને માર્ગદર્શન પ્રદાન કરવા બદલ લાઇફ ટાઇમ અચિવમેન્ટ એવોર્ડ રાજપીપલા,તા25 ગુજરાત સહકારી ખાંડ ઉદ્યોગ સંઘ દ્વારા […]

Continue Reading

ગેરકાયદેસર વ્યાજખોરી, સાયબર ક્રાઈમ અને મહિલા જાતીય સતામણી જેવા ગુનાઓ અંગે લોકોને જાગૃત કરતી તિલકવાડા પોલીસ

ગેરકાયદેસર વ્યાજખોરી, સાયબર ક્રાઈમ અને મહિલા જાતીય સતામણી જેવા ગુનાઓ અંગે લોકોને જાગૃત કરતી તિલકવાડા પોલીસ તિલકવાડા પોલીસતંત્ર દ્વારા “લોકસંવાદ” યોજાયો નર્મદા જિલ્લા પોલીસતંત્રની આ ખાસ ઝુંબેશ ગુનેગારો માટે ખાસ ચેતવણી, હવે કોઈપણ ગુનેગારને બક્ષવામાં નહીં આવે રાજપીપલા, તા.22 વ્યાજખોરો અને તેના વિષચક્રમાં ફસાઈ ચૂકેલા સામાન્ય નાગરિકોને આ ચુંગાલમાંથી મુક્ત કરાવવાના ઉમદા આશય સાથે નર્મદા […]

Continue Reading

નેશનલ હાઈવે ઓફ ઓથોરિટી ઇન્ડિયા ગાંધીનગરને ડેડીયાપાડા ધારાસભ્ય ચૈત્ર વસાવાની લેખિત રજૂઆત

નેશનલ હાઈવે ઓફ ઓથોરિટી ઇન્ડિયા ગાંધીનગરને ડેડીયાપાડા ધારાસભ્ય ચૈત્ર વસાવાની લેખિત રજૂઆત દિલ્હી- મુંબઈ ૪ લેન નેશનલ ૫૬ માંનર્મદા જિલ્લાના ૩૫ ગામો ના સર્વે નંબરોની જમીન સંપાદિત કરવાની પ્રક્રિયા મોકૂફ રાખવાની રજુઆત રાજપીપલા, તા23 દિલ્હી- મુંબઈ ૪ લેન નેશનલ ૫૬ માંનર્મદા જિલ્લાના ૩૫ ગામો ના સર્વે નંબરોની જમીન સંપાદિત કરવાની પ્રક્રિયા મોકૂફ રાખવાની લેખિત રજુઆત […]

Continue Reading