Highlighted News

View All

News

એચ.એ.કોલેજમાં “યુધ્ધ એટલેજ માનવતાની હાર” વિષય ઉપર વક્તવ્ય યોજાયુ

ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજની સ્થાપનાના ૭૦ વર્ષ પૂરા થઇ રહ્યાં છે. સમગ્ર વર્ષ દરમ્યાન…

Read More

એચ.એ.કોલેજમાં અધ્યાપકનો વય નિવૃત્તી સન્માન સમારોહ યોજાઈ ગયો.

ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સના પ્રો.પંકજ રાવલનો વય મર્યાદાના કારણે નિવૃત્તી સન્માન સમારોહ…

Read More

સ્મૃતિના વનમાં ખોવાયેલું અસ્તિત્વ – સંજના મકવાણા

યાદોને જો માત્ર “સ્મરણ” કહીએ તો એ એમ જ છે જેમ દરિયાને ફક્ત પાણી કહેવું.હકીકતમાં…

Read More

ડાયરો પ્રસ્તુત કર્તા : ભાવના મયૂર પુરોહિત. હૈદરાબાદ.

હૈદરાબાદમાં કાચીગુડામાં સ્થિત મેડમ અનજૈયા સભાગૃહ માં આગાખાન સોશિયલ વેલ્ફેર બોર્ડ હૈદરાબાદ ગોલ્ડન કોર્નર દ્વારા…

Read More

ભારતીય વિદ્યા ભવન માં ભાવના મયૂર પુરોહિત ને સમ્માનિત કરવામાં આવ્યાં.

વિભિન્ન ક્ષેત્રે પોતપોતાનું યોગદાન પ્રદાન કરનારાંઓ ને ચયનિત કરી ને એવોર્ડો આપવામાં આવ્યાં હતાં. મરાઠી…

Read More

ભાજપાના નાક નીચેથી જિલ્લા પંચાયત આપ ખૂંચવી ગયું અને ભાજપા હાથ ઘસતું રહી ગયું

નર્મદામાં ગઢ અર્ધા આલા પણ પૂર્ણ સિંહ (જિલ્લા પંચાયત )ગેલા?! ભાજપાના નાક નીચેથી જિલ્લા પંચાયત આપ ખૂંચવી ગયું અને ભાજપા હાથ ઘસતું રહી ગયું નર્મદા જિલ્લા પંચાયતમાં ભાજપની શરમજનક હાર…

Read More

એચ.એ.કોલેજમાં “યુધ્ધ એટલેજ માનવતાની હાર” વિષય ઉપર વક્તવ્ય યોજાયુ

ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજની સ્થાપનાના ૭૦ વર્ષ પૂરા થઇ રહ્યાં છે. સમગ્ર વર્ષ દરમ્યાન વિદ્યાર્થીઓ દ્વારા સમાજોપયોગીક પ્રવૃત્તિઓનું આયોજન થઇ રહ્યું છે. આ અનુસંધાનમાં કોલેજના સ્ટડી સર્કલ દ્વારા”યુધ્ધ એટલેજ…

Read More

એચ.એ.કોલેજમાં અધ્યાપકનો વય નિવૃત્તી સન્માન સમારોહ યોજાઈ ગયો.

ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સના પ્રો.પંકજ રાવલનો વય મર્યાદાના કારણે નિવૃત્તી સન્માન સમારોહ યોજાઈ ગયો. કોલેજના અકાઉન્ટન્સી વિષયના પ્રા.રાવલ 30 વર્ષ સુધી વિદ્યાર્થીઓના લોકપ્રિય પ્રોફેસર તરીકે સેવાઓ આપી…

Read More

તંત્ર મતદારોને સ્લીપો વહેંચવાનું જ ભૂલી ગયા તંત્રની બેદરકારી સામે આવી

લ્યો કરો વાત " રાજપીપળા નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 1ના બુથ 6ના મતદાન મથકના પ્રિસાઇડીંગ ઓફિસર ચાલુ મતદાને જાતે જ મતદારોને મતદાન કેવી રીતે કરવું તે સમજાવા બેસી જતા આશ્ચર્ય…

Read More

*રાજ્યમાં પ્રચંડ ગરમી – હીટવેવ સામે સાવચેતી રાખવા નાગરિકો માટે આરોગ્ય વિભાગ દ્વારા માર્ગદર્શિકા જાહેર કરાઈ*

*રાજ્યમાં પ્રચંડ ગરમી - હીટવેવ સામે સાવચેતી રાખવા નાગરિકો માટે આરોગ્ય વિભાગ દ્વારા માર્ગદર્શિકા જાહેર કરાઈ* ************** *માર્ગદર્શિકાનું ચુસ્ત પાલન કરવા તમામ જિલ્લા- સામુહિક આરોગ્ય કેન્દ્રોને સૂચના અપાઈ* ********** હાલમાં…

Read More

ભાજપાના નાક નીચેથી જિલ્લા પંચાયત આપ ખૂંચવી ગયું અને ભાજપા હાથ ઘસતું રહી ગયું

નર્મદામાં ગઢ અર્ધા આલા પણ પૂર્ણ સિંહ (જિલ્લા પંચાયત )ગેલા?! ભાજપાના નાક નીચેથી જિલ્લા પંચાયત આપ ખૂંચવી ગયું અને ભાજપા હાથ ઘસતું રહી ગયું નર્મદા જિલ્લા પંચાયતમાં ભાજપની શરમજનક હાર…

Read More

શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – મણીનગર ખાતે અખાત્રીજ હોવાથી તારીખ 22 – 4 -2023 શનિવારના રોજ શ્રી સ્વામિનારાયણ ભગવાનને ચંદનના વાઘાના શણગાર ધરાવવામાં આવશે.

શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણીનગર ખાતે અખાત્રીજ હોવાથી તારીખ 22 - 4 -2023 શનિવારના રોજ શ્રી સ્વામિનારાયણ ભગવાનને ચંદનના વાઘાના શણગાર ધરાવવામાં આવશે. કવરેજ નો સમય- મુખ્ય સમય…

Read More

કેટલો સંતોષ અને કેટલી ઈમાનદારી?……….

થોડાક વખત પહેલાં હું અમુક ગરીબ ભૂખ્યા લોકોને કશુંક ખાવાનું આપવા માટે ફરસાણ-મિઠાઇવાળા ની દુકાને થી બુંદીના લાડુ અને ગાંઠીયાના પડીકા બંધાવી ને સવારના પહોરમાં નીકળી પડ્યો. થોડાક પડીકા રસ્તામાં…

Read More

28 મેએ આઈ પી એલની ફાઈનલ મેચ રમાશે

અમદાવાદ 28 મેએ આઈ પી એલની ફાઈનલ મેચ રમાશે સતત બીજા વર્ષે આઈપીએલની ફાઈનલ અમદાવાદમાં રમાશે પ્લેઓફની 2 મેચ ચેન્નઈમાં યોજાશે બીસીસીઆઈ દ્વારા આઈપીએલ-2023નાં પ્લેઓફ અને ફાઈનલના કાર્યક્રમની જાહેરાત કરવામાં…

Read More

ડમીકાંડમાં યુવરાજસિંહનો સાળો પકડાયો

*કાનભા ગોહિલની સુરતથી ધરપકડ, પૈસા પડાવવાનો આરોપ* ડમીકાંડમાં યુવરાજસિંહનો સાળો પકડાયો યુવરાજસિંહનો સાળો કાનભા ગોહીલની સુરતથી ધરપકડ કાનભા ગોહિલ પર ઘનશ્યામ સાથે મળી રૂપિયા પડાવ્યાનો આરોપ ડમીકાંડમાં ભાવનગરના નિલમબાગ પોલીસ…

Read More

શ્રી સ્વામિનારાયણ જેતલપુરધામના રેવતી બળદેવજી હરિકૃષ્ણ મહારાજની પ્રાણ પ્રતિષ્ઠાના 200 વર્ષ નિમિત્તે આયોજિત કાર્યક્રમ ‘અવસર’નું સફળ સમાપન ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલની પ્રેરક ઉપસ્થિતિ.

જેતલપુર, 11 માર્ચ, 2026: ભગવાન શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુએ સ્વહસ્તે જે નવ મંદિરો નિર્માણ કર્યા તેમાંનાં […]

તમારો” વ્યવહાર” એ જ તમારી “બ્રાન્ડ”, દેખાવની દુનિયાથી પરે.લેખિકા -દર્શના પટેલ (નેશનલ મેડાલિસ્ટ)

“વ્યવહારની બ્રાન્ડ” દેખાવની બ્રાન્ડ કરતા શા માટે ચઢિયાતી છે? મોંઘા કપડાં, ચમકદાર એક્સેસરીઝ અને લક્ઝરી […]

અમેરિકા-ઇઝરાયલ-ઈરાન યુદ્ધથી ભારતને શું ફાયદો થશે? કાનન ત્રિવેદી.

આપણે ટીવી અને સોશિયલ મીડિયા ઉપર આ યુદ્ધ અને તેને લગતી બધી માહિતીઓ જોઈએ છીએ, […]

12મીએ રાજપીપલા ખાતે વાર્તા લેખન અંગેનો એક દિવસીય રાજ્ય કક્ષાનો પરિસંવાદ અને વાર્તા લેખન શિબિર યોજાશે

12મીએ રાજપીપલા ખાતે વાર્તા લેખન અંગેનો એક દિવસીય રાજ્ય કક્ષાનો પરિસંવાદ અને વાર્તા લેખન શિબિર […]

હરસિદ્ધિ માતાજીને 141 વ્યંજનોનો અનોખો અન્નકૂટ ધરાવાયો

રાજપીપળા ખાતે હરસિદ્ધિ માતાજીને 141 વ્યંજનોનો અનોખા અન્નકૂટ ધરાવાયો શુદ્ધ કેળના પાણીથી અને ગીરના ગાયના […]

વિશ્વ ઉમિયાધામ ખાતે ભાગવત કથામાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ભાવપૂર્ણ ઉપસ્થિતિ*

*મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સત્સંગ અને જનસેવા વચ્ચેના અતૂટ સંબંધ પર ભાર મૂક્યો* …….. *કેબિનેટ […]

“ભારતીય વિદ્યાર્થી પ્રવૃત્તિ -સંઘર્ષ , સફળતા અને સમીક્ષા” પુસ્તકનું વિમોચન થયુ

અમદાવાદની ખુબજ જાણીતી ગુજરાત યુવક કેન્દ્ર પ્રેરિત ધર્મ જાગૃતિ કેન્દ્રના ઉપક્રમે પ્રમોદ શાહ લિખિત “ભારતીય […]

*સિંહ અને હિન્દુ ગર્જે છે ત્યારે ઈતિહાસ બદલાય જાય છે.- સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ*

*ઘોડાસરમાં વિરાટ હિન્દુ સંમેલન યોજાયું.* *હિન્દુઓએ એક-નેક અને ટેકવાળા બનવું પડશે.- સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ* *સિંહ […]

ભારત-આફ્રિકાના વ્યાપારિક સંબંધોમાં નવી ઉંચાઈ: વિનયભાઈ ભટ્ટે બોત્સ્વાના અને લેસોથોના ઉચ્ચાયુક્ત સાથે કરી મહત્વપૂર્ણ બેઠક

શ્રી વિનયભાઈ ભટ્ટ (ચીફ મેન્ટર – Vitalysis Group અને ઇન્ટરનેશનલ પ્રેસિડેન્ટ – U1stFoundation) એ નવી […]

ભારતીય જનતા પાર્ટી – ગાંધીનગર મહાનગર વૉર્ડ – ૧૦ દ્વારા આયોજિત રસોઈ સ્પર્ધા.

ભારતીય જનતા પાર્ટી – ગાંધીનગર મહાનગર વૉર્ડ – ૧૦ દ્વારા આયોજિત રસોઈ સ્પર્ધા શ્રીમતી તેજલબેન […]