સૌરાષ્ટ્રમાં આ નેતાને કારણે ભાજપમાં ક્ષત્રિય સમાજ નહિ કરે મતદાન

રાજપુત સમાજની સંકલન સમિતિ ની બેઠક પૂર્ણ

જિલ્લે જિલ્લામાં પરસોતમ રૂપાલા ના પૂતળા દહન નો નિર્ણય લેવાયો

આવેદન પત્રો અપાશે

રાજકીય અન્યાય સામે પણ વિરોધ

અમારે ભાજપ સામે વિરોધ નથી, પરષોત્તમ રૂપાલા સામે વિરોધ છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *