ગુજરાત હાઈકોર્ટે રોપ-વે કાર્યવાહી મામલે રોક લગાવવાની માગ સાથેની અરજી ફગાવી દીધી

ચોટીલા રોપ-વે અંગે HCનો મોટો નિર્ણય

ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલામાં રોપ-પે બનાવવાનો માર્ગ મોકળો થયો છે. ગુજરાત હાઈકોર્ટે રોપ-વે કાર્યવાહી મામલે રોક લગાવવાની માગ સાથેની અરજી ફગાવી દીધી છે. દેવી ચામુંડાનું મંદિર આવેલું છે તે ચોટીલા ડુંગર પર બની રહેલા રોપ-વે પ્રોજેક્ટને લઈને હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી કરાઈ હતી. અરજદારે પ્રોજેક્ટને લઈને સવાલ ઉઠાવ્યા હતા. ત્યારે હવે ગુજરાત હાઈકોર્ટે અરજદારની તમામ માગણીઓ ફગાવી દીધી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *