મહાકાલ મંદિરમાં ભસ્મ આરતીમાં ગર્ભગૃહમાં લાગી આગ

*MP: મહાકાલ મંદિરમાં ભસ્મ આરતીમાં ગર્ભગૃહમાં લાગી આગ, બેનાં મોત, 13 ઘાયલ*

ધૂળેટીની સવારે દુર્ઘટના સર્જાઈ

12 જ્યોર્તિલિંગ પૈકી એક મહાકાલ મંદિર મંદિરમાં આગનો બનાવ

ગુલાલ ઉડાડયા બાદ ગર્ભગૃહમાં આગ લાગી હતી

બે લોકોનાં મોત, 13 ભાવિકો હોસ્પિટલમાં સારવાર હેઠળ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *