મનોદિવ્યાંગ બાળકો નો યોજાયો રમતોત્સવ

મનોદિવ્યાંગ બાળકો નો યોજાયો રમતોત્સવ
નવજીવનટ્રસ્ટ સંચાલિત ડો. હરિકૃષ્ણ ડાહ્યાભાઈ સ્વામી સ્કૂલ ફોર મેન્ટલી ડિસેબ્લડ્ નાં મનોદિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે રમતોત્સવ નુ આયોજન કરેલ.

આ રમતોમાં વિદ્યાર્થી ની એબિલિટીને ધ્યાનમાં રાખીને , રન ,વોક, લીંબુ ચમચો ,સંગીત ખુરશી,બોલ થ્રો, બકેટ બોલ, જેવી રમતો રમાડવા માં આવી હતી. વિજેતા બાળકોને ઇનામ અને ભાગ લેનાર દરેક 80 બાળકોને ટોકન ઇનામ માં લાયન્સ કલબ ઓફ સંવેદના તરફ થી દિકરી ઓને બુટ્ટી અને દિકરા ઓને માસ્ક આપી હતી..બધા બાળકો માટે ભોજન વ્યવસ્થા પણ શુભેચ્છક શ્રી ભાગ્યેશ ભાઈ તરફ થી રાખેલ છે .
વરસે એક વાર યોજાતા રમતોત્સવ માં બધા મનોદિવ્યાંગ વિદ્યાર્થીઓ એ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *