ફ્લાઈટમાં લોકોએ હનુમાન ચાલીસા’ના પાઠ કર્યા

ફ્લાઈટમાં લોકોએ હનુમાન ચાલીસા’ના પાઠ કર્યા

PM મોદીએ આજે અયોધ્યામાં નવનિર્મિત મહર્ષિ કર વાલ્મિકી ઈન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું હતુ. આ પછી ઈન્ડિગોની પહેલી ફ્લાઈટ દિલ્હીથી અયોધ્યા ધામ માટે રવાના થઈ હતી. આ દરમિયાન અયોધ્યા જનારા પ્લેનમાં મુસાફરોએ હનુમાન ચાલીસા’ના પાઠ કર્યા હતા. સાથે જય શ્રી રામના નારા લગાવ્યા હતા. ધા આનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને જય રામ ભક્તો લાઈક કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *