આધાર કાર્ડ બાબતે મોટી જાહેરાત

BREAKING: આધાર કાર્ડ બાબતે મોટી જાહેરાત

UIDAI એ આધાર અપડેટની સમયમર્યાદા વધારવાની જાહેરાત કરી છે. આધાર કાર્ડ ધારકો 14 જૂન, 2024 સુધી મફતમાં ફેરફાર કરી શકે છે. આ સેવાઓ myAadhaar પોર્ટલ પર ઉપલબ્ધ હશે. જો તેઓ તેમના આધાર કાર્ડમાં કોઈ ફેરફાર કરવા માંગતા હોય તો તમામ લોકોને આ તકનો લાભ લેવો જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *