શ્રી જીતુભાઈ વાઘાણીના નેતૃત્વમાં અશાંત ધારા નાગરિક સમિતિ વિશ્વ હિન્દુ પરિષદ ભાવનગર ભારતીય જનતા પાર્ટી શહેર ઉપરાંત લોકો ઘ્વારા અશાંત ધારો લાગુ કરવા મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલને કરેલ રજુઆતને મળેલી ટુંકાગાળામાં સફળતા

શ્રી જીતુભાઈ વાઘાણીના નેતૃત્વમાં અશાંત ધારા નાગરિક સમિતિ વિશ્વ હિન્દુ પરિષદ ભાવનગર ભારતીય જનતા પાર્ટી શહેર ઉપરાંત લોકો ઘ્વારા અશાંત ધારો લાગુ કરવા મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલને કરેલ રજુઆતને મળેલી ટુંકાગાળામાં સફળતા

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહ રાજય મંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીનો આભાર માનતા ભાવનગરની જનતાવતી ધારાસભ્યશ્રી જીતુભાઈ વાઘાણી ઐતિહાસિક નિર્ણય માટે ભાવનગરની જનતાને અભિનંદન પાઠવતા શ્રી વાધાણી

ભાવનગર શહેર પશ્વિમ વિસ્તાર તેમજ બાકી રહેતા પૂર્વ વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવા માટે અશાંત ધારો લાગુ કરવા માન.મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને ગૃહ મંત્રીશ્રી હર્ષભાઇ સંધવીને જીતુભાઇ વાઘાણીને – અશાંત ધારા નાગરિક સમિતિને ભારતીય જનતા પાર્ટી ભાવનગર શહેર તથા વિવિધ સંસ્થા તેમજ વિશ્વ હિન્દુ પરિષદ નાગરિકો દ્વારા રજુઆત કરવામાં આવેલ જે અનુસંધાને માન.મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ તેમજ ગૃહ રાજય મંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીને જીતુભાઈ વાઘાણીના નેતૃત્વમાં અશાંત ધારા નાગરિક સમિતિનું પ્રતિનિધિત્વ મંડળ થોડા દિવસો અગાઉ રૂબરુ મળેલ માન.મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તુરતજમાં કન્ફર્ટ ડિપાર્ટમેન્ટોને ધટતું કરવા આદેશ કરેલ જે અનુસંધાને આજે સફળતા પ્રાપ્ત થઇ છે. અને આજે જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવેલ છે જે ઐતિહાસિક ઘટના માટે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો વિશેષ આભાર માનેલ છે. આ જાહેર નામામાં નીચે મુજબના મુખ્ય વિસ્તારોનો સમાવેશ થયેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *