રાજકોટ મનપા બોર્ડમાં રામમંદિર મુદ્દે હોબાળો

રાજકોટ મનપા બોર્ડમાં રામમંદિર મુદ્દે હોબાળો

રાજકોટ મનપાના જનરલ બોર્ડમાં રામ મંદિર મુદ્દે મોટો હોબાળો થયો હતો. બેઠકમાં વિપક્ષના વોકઆઉટ બાદ જય શ્રી રામના નારા લાગ્યા હતાજે બાદ મામલો વધુ ગરમાયો હતો. વિપક્ષના કોર્પોરેટર ભાનુ સોરાણી શાસક પક્ષની બેઠક સુધી પહોંચ્યા હતા. ભાજપે કોંગ્રેસને રામ મંદિર વિરોધી ગણાવતા કોર્પોરેટરોએ વિરોધ કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *