ભારતીય વાયુસેનાનું વિમાન ક્રેશ

IAFનું વિમાન ક્રેશ, 2 પાયલોટના મોત મળતી માહિતી મુજબ ભારતીય વાયુસેનાનું વિમાન તેલંગાણામાં ક્રેશ થયું છે. જેમાં બે પાયલટના મોત થયા છે. ટ્રેનિંગ આપી રહેલું વિમાન ક્રેશ થયું હોવાની પ્રાથમિક માહિતી છે.