મુખ્યમંત્રીની ધરપકડ કરવા માંગે છે

મુખ્યમંત્રીની ધરપકડ કરવા માંગે છે

દિલ્હી સરકારના મંત્રી ગોપાલ રાયે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે, મનીષ સિસોદિયા, સત્યેન્દ્ર જૈન અને સંજય સિંહને જેલમાં મોકલ્યા બાદ હવે ભાજપ નકલી કેસ બનાવીને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરીને તેમને જેલમાં ધકેલી દેવા માંગે છે. ભાજપ આમ આદમી પાર્ટીને તોડવા માટે તમામ શક્ય પ્રયાસો કરી રહી છે અને આ માટે તે કોઈપણ હદ સુધી જવા માટે તૈયાર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *