ચંદ્રયાન-3ને લઈને એક સારા સમાચાર સામે આવ્યા

ચંદ્રયાન-3ને લઈ GOOD NEWS

ચંદ્રયાન-3ને લઈને એક સારા સમાચાર સામે આવ્યા છે. ઇન્ટરનેશનલ એસ્ટ્રોનોમિકલ યુનિયન (IAU) એ 19 માર્ચે શિવ શક્તિ નામને મંજૂરી આપી દીધી છે. એટલે કે હવે સત્તાવાર રીતે ચંદ્રયાન-3 જ્યાં ઉતર્યું છે તે જગ્યાને વિશ્વભરમાં શિવ શક્તિ પોઈન્ટ તરીકે ઓળખવામાં આવશે. આ નામની જાહેરાત PM મોદીએ કરી હતી. 23 ઓગસ્ટ 2023ના રોજ ચંદ્ર પર સફળ લેન્ડિંગના ત્રણ દિવસ બાદ બેંગલુરુમાં ઈસરો સેન્ટરમાં PMએ આ જાહેરાત કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *