*વડોદરામાં વરસાદી પાણી ગરનાળામાં ભરાતાં વડતાલથી પરત ફરતા હરિભક્તોની બસ ફસાઈ*

*વડોદરામાં વરસાદી પાણી ગરનાળામાં ભરાતાં વડતાલથી પરત ફરતા હરિભક્તોની બસ ફસાઈ*

અડધી બસ ડૂબી, 20 સત્સંગીના જીવ તાળવે ચોંટ્યા

ટ્રેક્ટરથી રેસ્ક્યૂ કરતા તમામે રાહતનો શ્વાસ લીઘો

વડતાલ સંત્સગની બસ ફસાઇ

સંત્સગીઓએ રાહત અનુભવી

ગરનાળામાં ફસાયેલી બસને ટ્રેક્ટરે બહાર કાઢી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *