અમદાવાદમાં પ્લેન ક્રેશ થવાનો વિડિયો આવ્યો સામે
50 જેટલા મૃતદેહો બહાર કઢાયા
અમદાવાદના મેઘાણીનગરમાં થયેલી પ્લેન દુર્ઘટનામાં જાનમાલની ભારે નુકસાન થયું છે.
પ્લેનની અંદર સવાર લોકોની સાથે જ્યાં પ્લેન ક્રેશ થયું ત્યાં આસપાસના લોકોને પણ ભારે નુકસાન થયુ છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે અત્યાર સુધીમાં પ્લેનમાંથી 50 જેટલા મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. મૃત્યુઆંક વધશે તે નક્કી છે. અત્યારે અમદાવાદ સિવિલમાં અફરાતફરીનો માહોલ છે.