BREAKING: મુસાફરોનું લીસ્ટ, પૂ. મુખ્યમંત્રીનું નામ પણ સામેલ
અમદાવાદમાં એર ઈન્ડિયાનું જે પ્લેન ક્રેશ થયુ છે, જે પ્લેનના મુસાફરોના નામ સામે આવ્યા છે. જેમાં પૂ. મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણીનું નામ સામે આવ્યું છે. હવે આ નામને લઈ લોકોના મનમાં ચિંતાઓ વધી છે. સિવિલ ખાતે રુપાણી સાહેબની સિક્યુરિટી સ્ટાફ પહોંચ્યો છે.
