એર ઈન્ડિયાની સત્તાવાર જાહેરાત

એર ઈન્ડિયાની સત્તાવાર જાહેરાત : ૧૦૫ મુસાફરોના મોત

પ્લેન નજીકથી ૨ પાયલોટ સહિત ૨૫ મુસાફરોના મૃતદેહ મળ્યા અમદાવાદ પ્લેન ક્રેશ : વડોદરા થી ૨૫ ફાયર ફાયટર અને ૨૦૦ કર્મચારીઓ

અમદાવાદ જવા રવાના મૃતદેહો જોઈ ન શકાય તેટલી હદે સળગી ગયા છે એર ઇન્ડીયાની ફલાઇટ ટેઇક ઓફ કરવાની સાથે જ પ્રંચડ વિસ્ફોટ સાથે જ તૂટી પડયુ હતું

અમદાવાદ એરપોર્ટ આજે રાત્રે ૧૨ વાગ્યા સુધી બંધ જાહેર કરવામાં આવ્યું

પ્લેનમાં ૨૧૭ મુસાફરો પુખ્ત વયના હતાઃ ૧૧ બાળકો હતા અને ૨ નવજાત શિશુ હતાઃ જયારે ૧૬૯ ભારતીયો – ૫૩ બ્રિટીશરો – ૧ કેનેડીયન અને ૭ પોર્ટુગીઝ નાગરીકો સવાર હતા : ૨ નાગરીકો ખેડા જીલ્લાના હતા

અમદાવાદ: હોસ્ટેલ પર પ્લેન ક્રેશ थता 50-60 તાલીમાર્થી ડોક્ટરના  મૃ*ત્યુની આશંકા