એર ઈન્ડિયાની સત્તાવાર જાહેરાત : ૧૦૫ મુસાફરોના મોત
પ્લેન નજીકથી ૨ પાયલોટ સહિત ૨૫ મુસાફરોના મૃતદેહ મળ્યા અમદાવાદ પ્લેન ક્રેશ : વડોદરા થી ૨૫ ફાયર ફાયટર અને ૨૦૦ કર્મચારીઓ
અમદાવાદ જવા રવાના મૃતદેહો જોઈ ન શકાય તેટલી હદે સળગી ગયા છે એર ઇન્ડીયાની ફલાઇટ ટેઇક ઓફ કરવાની સાથે જ પ્રંચડ વિસ્ફોટ સાથે જ તૂટી પડયુ હતું
અમદાવાદ એરપોર્ટ આજે રાત્રે ૧૨ વાગ્યા સુધી બંધ જાહેર કરવામાં આવ્યું
પ્લેનમાં ૨૧૭ મુસાફરો પુખ્ત વયના હતાઃ ૧૧ બાળકો હતા અને ૨ નવજાત શિશુ હતાઃ જયારે ૧૬૯ ભારતીયો – ૫૩ બ્રિટીશરો – ૧ કેનેડીયન અને ૭ પોર્ટુગીઝ નાગરીકો સવાર હતા : ૨ નાગરીકો ખેડા જીલ્લાના હતા
અમદાવાદ: હોસ્ટેલ પર પ્લેન ક્રેશ थता 50-60 તાલીમાર્થી ડોક્ટરના મૃ*ત્યુની આશંકા