મનો દિવ્યાંગજનો માટે યોજાયેલ ઝુમબા ડાન્સ નો વર્કશોપ….
નવજીવન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ડો.હરિકૃષ્ણ ડાહ્યાભાઈ સ્વામી સ્કુલ ફોર મેન્ટલી ડિસેબલ્ડ અંતર્ગત ચાલતા ફક્ત મનોદિવ્યાંગજનો નાં સમરકેમ્પ અંતર્ગત 4 દિવસીય ઝુમબા ડાન્સ નાં વર્કશોપ નું આયોજન કરેલ,
જેમાં કોરિયોગ્રાફર કૃતિકા પ્રજાપતિ એ સમરકેમ્પ માં ભાગ લેનાર 25 જેટલા મનોદિવ્યાંગજનો ને ઝુમબા ડાન્સ નાં વિવિધ સ્ટેપ શીખવયા હતા અને હેલ્થ સારી રાખવા એક્સરસાઇઝ નાં ભાગ રૂપે નિયમિત ઘરે કરવા વિદ્યાર્થીઓ ને સમજ આપેલ.
નવજીવન પરિવાર