ગિરનારનો ઇતિહાસ : પોલ જોસલીને પોતાના રીસર્ચવર્ક દરમિયાન ગીરના એક ચારણ માલધારી જીણા નાના ઠાકરીયાને પોતાની સાથે રાખેલા. – સંકલન : નીતિન ભટ્ટ.

જૂનાગઢ- 1965માં ગીર ક્ષેત્રને અભ્યારણ્ય જાહેર કરવામાં આવ્યું અને એ સાથે 1970 આસપાસ શરુ થઇ […]

*રંગ દે બસંતી… *તિરંગાને બદલે ભગવો ધ્વજ પણ ઘોષિત કરી શકાયો હોત…! રાષ્ટ્રધ્વજમાં તિરંગાની એન્ટ્રી બહુ મોડી થઈ.એ પહેલા અલગ અલગ ચિન્હો વાળો અને ભગવો ધ્વજ પણ ચર્ચાયો હતો. પણ…!!( ભાગ -૧૬ ) – રમેશ ગોસ્વામી “સારથિ”

તિરંગા ની ડીઝાઈન છેલ્લે સુધી નક્કી નહોતી. ધર્મ ના આધારે ભાગલા નક્કી થઈ ગયા હતા. […]

રથયાત્રામાં બની દુર્ઘટના.

રથયાત્રામાં બની દુર્ઘટના. અમદાવાદના દરિયાપુરમાં દુર્ઘટના કડીયા શેરીમાં સ્લેબ ધરાશાયી 8 લોકો ઘાયલ ઘાયલોને સારવાર […]

My #Art વીર રામવાળા બાપુ. માર….માર….માર….સંકલન : નીતિન ભટ્ટ.

ઇ.સ.૧૯૧૪ના મહા મહિનાનો એ દિવસ જુનાગઢની પ્રજા જ્યારે સંભાળશે ત્યારે એની આંખના ખુણા જરૂર ભીના […]

દિલ્હીના નેહરુ મેમોરિયલનું નામ બદલાયું.

દિલ્હીના નેહરુ મેમોરિયલનું નામ બદલવામાં આવ્યું છે. હવે નેહરુ મેમોરિયલ PM મેમોરિયલ તરીકે ઓળખાશે. નામ […]

* વાવાઝોડામાં પડી ગયેલાં વૃક્ષોને ફરીથી જરૂર જીવંત કરી શકાય છે. સંકલન. – પ્રિયંકા જોષી ભટ્ટ.

આ રીત અજમાવો :– 1)- સહુ પ્રથમતો તેની મોટી-મોટી બધીજ ડાળીઓ કાપી નાખો.થડ બાજુનાં ભાગે […]

દરિયાઈ કિનારાની રક્ષા કરતું ભારતીય તટ રક્ષક દળ

સંજીવ રાજપૂત અમદાવાદ બીપરજોય વાવઝોડું ગુજરાતના દરિયાઈ કિનારે ત્રાટકવાનું છે અને અસર પણ વર્તાઈ રહી […]