*રંગ દે બસંતી… *તિરંગાને બદલે ભગવો ધ્વજ પણ ઘોષિત કરી શકાયો હોત…! રાષ્ટ્રધ્વજમાં તિરંગાની એન્ટ્રી બહુ મોડી થઈ.એ પહેલા અલગ અલગ ચિન્હો વાળો અને ભગવો ધ્વજ પણ ચર્ચાયો હતો. પણ…!!( ભાગ -૧૬ ) – રમેશ ગોસ્વામી “સારથિ”

તિરંગા ની ડીઝાઈન છેલ્લે સુધી નક્કી નહોતી. ધર્મ ના આધારે ભાગલા નક્કી થઈ ગયા હતા. […]

રથયાત્રામાં બની દુર્ઘટના.

રથયાત્રામાં બની દુર્ઘટના. અમદાવાદના દરિયાપુરમાં દુર્ઘટના કડીયા શેરીમાં સ્લેબ ધરાશાયી 8 લોકો ઘાયલ ઘાયલોને સારવાર […]

My #Art વીર રામવાળા બાપુ. માર….માર….માર….સંકલન : નીતિન ભટ્ટ.

ઇ.સ.૧૯૧૪ના મહા મહિનાનો એ દિવસ જુનાગઢની પ્રજા જ્યારે સંભાળશે ત્યારે એની આંખના ખુણા જરૂર ભીના […]

દિલ્હીના નેહરુ મેમોરિયલનું નામ બદલાયું.

દિલ્હીના નેહરુ મેમોરિયલનું નામ બદલવામાં આવ્યું છે. હવે નેહરુ મેમોરિયલ PM મેમોરિયલ તરીકે ઓળખાશે. નામ […]

* વાવાઝોડામાં પડી ગયેલાં વૃક્ષોને ફરીથી જરૂર જીવંત કરી શકાય છે. સંકલન. – પ્રિયંકા જોષી ભટ્ટ.

આ રીત અજમાવો :– 1)- સહુ પ્રથમતો તેની મોટી-મોટી બધીજ ડાળીઓ કાપી નાખો.થડ બાજુનાં ભાગે […]

દરિયાઈ કિનારાની રક્ષા કરતું ભારતીય તટ રક્ષક દળ

સંજીવ રાજપૂત અમદાવાદ બીપરજોય વાવઝોડું ગુજરાતના દરિયાઈ કિનારે ત્રાટકવાનું છે અને અસર પણ વર્તાઈ રહી […]

🙏 *દુઃખદ સમાચાર*🙏 અમદાવાદ નારોલમાં રહેતા અને રામોલ પોલિસ સ્ટેશનમાં હેડ કોન્સટેબલ તરીકે ફરજ બજાવતા ૩૨ વષઁના કલ્પેશ વાઘેલાનું ઘરે વીજકરંટ લાગતા મોત નીપજીયું.

નારોલ શાહવાડી ના આંબેડકરવાસ મા રહેતો પોલિસ જવાન ઘરે પાણી ની પાઈપ થી પાણી નો […]