મહારાષ્ટ્રીયન જગતાપ દંપતિએ પોતાના ઘરે ગીરની ગાયના છાણમાંથી બનાવેલા ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિની વિધિવત સ્થાપના કરી

રાજપીપળા ખાતે મહારાષ્ટ્રીયન જગતાપ દંપતિએ પોતાના ઘરે ગીરની ગાયના છાણમાંથી બનાવેલા ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિની […]

અમદાવાદના આંબલી વિસ્તારમાં આવેલા શ્રી શાંતિનાથ ભગવાન જૈન શ્વેતાંબર દેરાસરમા પર્યુષણ મહાપર્વ મા વિશેષ સુશોભન કરવામાં આવ્યું

અમદાવાદના આંબલી વિસ્તારમાં આવેલા શ્રી શાંતિનાથ ભગવાન જૈન શ્વેતાંબર દેરાસર મા પર્યુષણ મહાપર્વના પાંચમાં દિવસે […]

મણીનગર વેદાંત સ્કૂલમાં બરફના શંકરનું પૂજન રાખેલ તે સમયે લેવામાં આવેલી તસવીર.

શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ અમદાવાદ શહેર તરફથી મણીનગર વેદાંત સ્કૂલમાં બરફના શંકરનું પૂજન રાખેલ […]

આઝાદીના અમૃતમહોત્સવના સમાપનની આખરી આહૂતિરૂપ રામકથાનો ભારતદ્વાર રાજધાની દિલ્હીથી શુભારંભ

  ભારત શબ્દ ખુદ અમૃત છે. યશસ્વી વડાપ્રધાનને જન્મદિવસની આગોતરી વધાઇ:આપ સમજ,સમય અને સમત્વ ભારત […]