પોલીસકર્મીઓ દ્વારા તોડકાંડ બાદ મહત્વનું પગલું

*સ્કેન કરી પોલીસકર્મીઓની સીધી ફરિયાદ કરી શકાશે*

પોલીસકર્મીઓ દ્વારા તોડકાંડ બાદ મહત્વનું પગલું

તમામ જાહેર પરિવહનના વાહનો ઉપર QR કોડ લગાવાશે

પોલીસ દ્વારા થતી હેરાનગતિના સંજોગોમાં QR કોડ સ્કેન કરીને ફરિયાદ થઈ શકશે

ટૂંક સમયમાં અમલવારી શરૂ કરાશે

રાજ્ય સરકારે હાઇકોર્ટને માહિતી આપી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *