AAP-AIMIM એકબીજાના પુરક: મનસુખ વસાવા

AAP-AIMIM એકબીજાના પુરક: મનસુખ વસાવા

ભરૂચના ભાજપના સાંસદ મનસુખ વસાવાએ કહ્યું કે, AAP એને ઓવૈસી(AIMIM) એકબીજાના પૂરક છે. તેમનાથી ભાજપને કોઇ ફેર નહીં પડે અને 5 લાખ મતની લીડથી હું જીતીશ. ભરૂચ બેઠક પર ગઠબંધનના કારણે કોંગ્રેસમાં પહેલાથી જ નારાજગીનો સૂર છે. છોટૂ વસાવા અને તેમના પુત્ર મહેશ વસાવાની તકરારને કારણે જિલ્લાના સમીકરણો બદલાઇ રહ્યા છે. રાજ્યમાં આ સીટ આજે ચર્ચાના કેન્દ્ર સ્થાને જોવા મળી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *