લોકગાયક ડો.કમલેશ આવસત્થીનું દુઃખદ અવસાન.

*પ્રશ્નોરા નાગર અવસાન*

*ડો.કમલેશ આવસત્થી* તે મીનાબેનના પતિ, ભાઈ ભૂષણ તથા ભાઇ તેજસના પિતાશ્રી, સૌ. નીતિ તથા સૌ. વાણીનાં સસરા, ચિ. જેસલના દાદાનું આજરોજ અવસાન થયેલ છે.
દિવાંગતની અંતિમ યાત્રા
તા.૨૯/૩/૨૪ ને શુક્રવારના રોજ સવારે ૯:૦૦ કલાકે તેમના નિવાસસ્થાન ‘સ્વર’ , સી-૧૫૧, અશોકનગર સોસાયટી, ગેટ નં. ૪, સુંદરવનની પાછળ, જોધપુર ટેકરા. સેટેલાઈટ, અમદાવાદથી થલતેજ સ્મશાન ગૃહે જવા નીકળશે.
🙏🏻🙏🏻

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *