નમાઝને લઈને ભારે હોબાળો

પોલીસકર્મીએ નમાઝીઓને લાત મારતા વિવાદ વકર્યો

નમાઝીઓ સાથે ગેરવર્તનને લઈને દિલ્હીમાં હોબાળો મચી ગયો છે. આ ઘટનાના વિરોધમાં મુસ્લિમ સમાજના લોકોએ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો. હંગામા બાદ નમાઝીઓ સાથે ગેરવર્તન કરનાર પોલીસકર્મીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. તેમજ ઉચ્ચ અધિકારીઓએ આ મામલે તપાસના આદેશ જારી કર્યા છે. ઈન્દ્રલોક વિસ્તારમાં રસ્તા પર નમાઝ અદા કરી રહેલા લોકોને પોલીસકર્મીએ લાત મારી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *