ગુરુકુલ સ્વામિનારાયણ સ્કૂલમાં વસંત પંચમીએ શિક્ષાપત્રીનું પૂજન

રાજપીપલા ખાતે આવેલ ગુરુકુલ સ્વામિનારાયણ સ્કૂલમાં વસંત પંચમીએ શિક્ષાપત્રીનું પૂજન

રાજપીપળા, તા 14

રાજપીપલા ખાતે આવેલ ગુરુકુલ સ્વામિનારાયણ સ્કૂલમાં વસંત પંચમીએ ભગવાન સ્વામિનારાયણે લખેલ શિક્ષાપત્રીનું ભારે શ્રદ્ધા અને ભક્તિભાવ પૂર્વક વિદ્યાર્થીઓ અને ગુરુજન દ્વારાભારે ભક્તિ ભાવ અને શ્રદ્ધાપૂર્વક પૂજન કરવામાં આવ્યું હતું

સિધ્ધેશ્વર સ્વામી દ્વારા ભગવાન સ્વામિનારાયણે લખેલ શિક્ષાપત્રીનું પૂજન કરરી સ્વામીજીએ નર્મદા જિલ્લાનું ધોરણ 10-12નું પરિણામ સારુ આવે એ માટે પ્રાર્થના પણ કરી હતી. સિધ્ધેશ્વર સ્વામિના જણાવ્યા અનુસાર
ભગવાન સ્વામિનારાયણની કલમે લખાયેલ શિક્ષાપત્રીજો જીવન માં ઉતારવામાં આવે તો
જીવન સફળ થઈ જાય. કારણ કે શિક્ષાપત્રીમાં માનવ જીવનનો સઘળોસાર આવી જાય છે આજે તમામ વિદ્યાર્થીઓએ શિક્ષાપત્રીનું ગુલાબનું ફૂલ આપી પૂજન કરું અનોખો વેલેન્ટાઈન દિવસ ઉજવ્યો હતો.

તસ્વીર :દીપક જગતાપ, રાજપીપલા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *