ખાલિસ્તાની ઉત્પાત અને રાજદ્રોહી કોંગ્રેસ : મતલબ ખાલિસ્તાની વિરોધ

ખાલિસ્તાની ઉત્પાત અને રાજદ્રોહી કોંગ્રેસ
: મતલબ ખાલિસ્તાની વિરોધ. : કૃષિ આંદોલન ભાગ 2. – કાનન ત્રિવેદી.

કહેવાતા ખેડૂત સંઘની માંગણીઓ:

1. MSP માં 11 ગણો વધારો જોઈએ, જી હા , તેનો મતલબ 1100% વધારો

2. 60 વર્ષની ઉંમર પછી દરેક ખેડૂતને દર મહિને 10000 રૂપિયા ની રકમ આપવામાં આવે…
સાથોસાથ સબસિડી ચાલુ રાખવી જોઈએ + કોઈ આવકવેરો નહીં + 10K દર મહિને

અને આ રાજદ્રોહી ટોળકી એ પસંદ કરેલ સમય સામાન્ય ચૂંટણીના 100 દિવસ પહેલાનો છે

ચાલો સમજવા પ્રયત્ન કરીએ
રાહુલ ગાંધી કહે છે કે તેઓ આ ખેડૂતોને સમર્થન આપે છે અને જો સત્તામાં હશે તો તેમની માંગને અમલમાં મુકશે

હકીકતો

તમામ ખેડૂતોને સ્વામીનાથન ફોર્મ્યુલા મુજબ MSP ગેરંટી આપવી અશક્ય છે અને કોઈ રાજકારણી આવું ક્યારેય નહીં કરી શકે, કારણ કે આમ કરવાથી ભારત નાદાર થઈ જશે.

આ ગેરંટીનો અર્થ છે

1. દરેક ખેડૂતને તેમના કુલ ખર્ચના 50% વળતરની ખાતરી આપવામાં આવશે (મૂડીનો ઇનપુટ ખર્ચ + જમીન પરનું ભાડું)

2. અને તે વળતર સરકાર દ્વારા આપવામાં આવશે (પ્રોક્યુરમેન્ટની કાનૂની ગેરંટી)

ફક્ત ઉદાહરણ દ્વારા સમજો

ધારો કે ખેડૂતનો કુલ ખર્ચ 10 લાખ રૂપિયા છે તો સરકારે તેનો પાક 15 લાખ રૂપિયામાં ખરીદવો પડશે.

– મને દુનિયાનું કોઈ પણ કામ, ધંધો, રોકાણ જણાવો જ્યાં તમારી પાસે 6 મહિનામાં રોકાણ પર 50% વળતરની કાનૂની ગેરંટી હોય.

તો અન્ય કામ ધંધો કોણ કરશે ? દરેક વ્યક્તિ તેમની નોકરી, ધંધો છોડીને ખેતી શરૂ કરશે કારણ કે અહીં 6 મહિનામાં 50% વળતરની ખાતરી છે.

– સરકાર કાયદેસર રીતે ખેડૂત પાસેથી આખો પાક ખરીદવા માટે બંધાયેલ હશે તે પણ આટલા ઊંચા ભાવે… અર્થાત,
આખું 45 લાખ કરોડ રૂપિયાનું બજેટ માત્ર પાકની ખરીદીમાં જ જશે.
ઇન્ફ્રા, આર્મી, હેલ્થ સેક્ટર, સ્પેસ પ્રોગ્રામ, શિક્ષણતંત્ર, વિવિધ ઉદ્યોગો, પર્યટન વિકાસ, મહિલા વિકાસ/આદિવાસી અને અન્ય પછાત કે વંચિત જનજાતિ ઉત્થાન કાર્યક્રમ વગેરે વગેરે અને નોકરિયાતો ના પગાર, પેન્શન આપવા માટે પૈસા રહેશે જ નહીં તો દેશ નો વિકાસ ક્યાંથી થશે ?
– અને આ માત્ર MSP કાયદા માટે છે,
તેમની અન્ય માંગણીઓ જેમ કે રૂ. 10,000 પેન્શન, લોન માફી તો આનાથી અલગ ઊભી જ છે.

આ બદમાશ રાહુલ ગાંધી માત્ર લોકોને મૂર્ખ બનાવી રહ્યા છે.
જો તેમણે જે વચન આપ્યું હતું તેને અમલમાં મૂકવાની તેમની પાસે કોઈ યોજના હોય, તો તેમણે આખું ગણિત લોકોને જાહેર કરવું જોઈએ

પરંતુ હકીકત એ છે કે,
કોંગ્રેસ આ કહેવાતા ખેડૂત વિરોધ 2024 પાછળ છે અને તેઓ શાસન પરિવર્તન ઇચ્છે છે જે ગૃહ યુદ્ધ તરફ દોરી શકે છે.
આ રક્તરંજિત રમત માં રાહુલ ગાંધી ના સલાહકાર સેમ પિત્રોડા આર્કિટેક્ટ છે, હુડા ફાઇનાન્સર છે અને જેનો અદ્રશ્ય દોરી સંચાર છે તે CIA CABAL છે.

સ્વ. શ્રી અટલ જી એ સાચું જ કહ્યું હતું: “સત્તા માં રહેલી કોંગ્રેસ કરતાં સત્તામાંથી કોંગ્રેસ વધુ ખતરનાક છે. સત્તા પ્રાપ્ત કરવા એ કોઈ પણ હદ પાર કરી શકે છે.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *