ધ કેરળ સ્ટોરી’ ફિલ્મને પશ્ચિમ બંગાળમાં પ્રતિબંધિત કરવામાં આવી છે. ત્યારે આ અંગે ફિલ્મના દિગ્દર્શક સુદીપ્તો સેનનું કહેવું છે કે, ……

ધ કેરળ સ્ટોરી’ ફિલ્મને પશ્ચિમ બંગાળમાં પ્રતિબંધિત કરવામાં આવી છે. ત્યારે આ અંગે ફિલ્મના દિગ્દર્શક સુદીપ્તો સેનનું કહેવું છે કે, ‘આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ વાત છે કે મમતા બેનર્જીએ ફિલ્મ જોયા વિના તેના પર પ્રતિબંધ મૂક્યો છે. ફિલ્મના કારણે રાજ્યમાં એક પણ અપ્રિય ઘટના બની નથી. ત્યારે ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાના આ નિર્ણય રાજકારણ પ્રેરિત હોવાનો લાગી રહ્યો છે. હું તેમને ફિલ્મ જોવા વિનંતી કરું છું અને પછી તેઓ કોઈ નિર્ણય લે’

🚨

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *