વર્ષ 2012માં ભારત સરકારે સગીરોની પોક્સો એક્ટ લાગુ કર્યો હતો. આ કાયદા હેઠળ સુરક્ષા માટે 18 વર્ષથી ઓછી ઉંમરના લોકોને સગીર ગણવામાં આવે છે. તેની સાથે યૌન ઉત્પીડનને અપરાધની શ્રેણીમાં ગણવામાં આવ્યો છે. વર્ષ 2019માં ભારત સરકારે આ કાયદામાં સુધારો કરીને ગુનેગારો માટે મૃત્યુદંડની પણ જોગવાઈ કરવામાં આવી છે.
Related Posts
*સુરતમાં એક સાથે બે હાર્ટ એટેકની ઘટના*
- Tej Gujarati
- May 11, 2023
- 0
ભારત-પાકિસ્તાન ડ્રોપ ઇન પીચ પર ટકરાશે.
- Tej Gujarati
- May 3, 2024
- 0