વર્ષ 2012માં ભારત સરકારે સગીરોની પોક્સો એક્ટ લાગુ કર્યો હતો. આ કાયદા હેઠળ સુરક્ષા માટે 18 વર્ષથી ઓછી ઉંમરના લોકોને સગીર ગણવામાં આવે છે. તેની સાથે યૌન ઉત્પીડનને અપરાધની શ્રેણીમાં ગણવામાં આવ્યો છે. વર્ષ 2019માં ભારત સરકારે આ કાયદામાં સુધારો કરીને ગુનેગારો માટે મૃત્યુદંડની પણ જોગવાઈ કરવામાં આવી છે.
ભારતનો કાયદો: જાણો, શું છે પોક્સો એક્ટ?

https://www.telqq.com Telegram群组,Telegram群组导航。收录Telegram上的优质频道和群组,打造一个高质量Telegram导航。TGNAV收录整理了Telegram上的许多优质频道、群组、机器人,帮助用户发现更多优质的群组。