રાજકોટ ના રંગોળી આર્ટીસ્ટ પ્રદિપ દવેનુ કલારત્ન એવોર્ડ થી સન્માન.

તાજેતરમાં તારીખ 20 11 23 થી 24 11 23 દરમિયાન અયોધ્યા ખાતે કલા સંસ્કૃતિ મહા કુંભ રામ મંદિર ના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના ભાગરૂપે થયેલ તેમાં રાજકોટ માંથી આ કલા મહાકુંભમાં ભાગ લેવા સ્વદેશ સંસ્થાન સંસ્કૃતિ કલા મહાકુંભ માં મને ભગવાન શ્રીરામની કૃપાથી આમંત્રણ મળેલ અને મેં ભગવાન શ્રીરામ ની જન્મભૂમિ અયોધ્યા ખાતે આ વિશિષ્ટ પ્રકારની કલા અને વિજ્ઞાનના સંયોજનથી બનતી પાણીની અંદર રંગોળી મેજિક રંગોળી અને પાણી ઉપર રંગોળી નું સર્જન કરેલ મેજિક રંગોળી માં ભગવાન શ્રીરામની પ્રતિકૃતિ તૈયાર કરેલ અને પાણીની અંદર રંગોળીમાં અયોધ્યા મંદિર નું 3d રંગોળીનું નિર્માણ કરેલ આ કલા મહાકુંભ વિવિધ કલાકારીગીરી જેવી કે ચિત્રકામ મહેંદી કામ પર્યાવરણ વૃક્ષ બચાવો કવિ લેખન મૂર્તિ કલા વકૃત્વ સ્પર્ધા રંગોળી વગેરે સ્પર્ધાનું આયોજન થયેલું અને ત્યાંના વિદ્યાર્થી હોય આમાં ઉત્સાહથી ભાગ લીધેલ રંગોળી કરવા માટે મને આમંત્રણ આપવામાં આવે સ્વદેશ સંસ્થાન સંસ્કૃતિ કલા મહાકુંભ દ્વારા મહાનુભવો દ્વારા મને અયોધ્યા કલારત્ન એવોર્ડ થી સન્માનિત કરવામાં આવેલ આ કાર્યક્રમમાં પર્યાવરણ તેમજ વૃક્ષ બચાવો ના કાર્યક્રમમાં 70 દેશના પ્રતિનિધિઓ તેમજ દેશના અગ્ર ગણીએ નાગરિકો તેમજ અયોધ્યાના અગ્ર ગણીએ મહાનુભાવો તેમજ અયોધ્યાના સંતો મહંતો મારી આ વિશિષ્ટ પ્રકારની વિજ્ઞાન અને કલાના સંયોજનથી તૈયાર થતી રંગોળી કલા જોઈ ખૂબ જ આશ્ચર્યનો અનુભવ કરેલો તેમણે આવી કલા ક્યારેય જોઈ નથી અને કેવી રીતના આપ તૈયાર થાય છે એવું પૂછેલું અને ત્યાંના લોકોને મેં આ રંગોળી વિશે માર્ગદર્શન પૂરું પાડેલું ભગવાન શ્રીરામની કૃપાથી મને અયોધ્યા ભૂમિ પર રંગોળી ની કલા સર્જન કરવાની જે તક મળે છે તે બદલ હું ત્યાંના આયોજકો તેમજ ભગવાન શ્રીરામના મારી આ રંગોળી કલાને અર્પણ કરું છું અને આ રંગોળી કલાના માધ્યમ દ્વારા આપણા રાજકોટ નું નામ ઉજાગર કરવાનું નમ્ર પ્રયાસ કરે છે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી તેમજ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી શ્રી યોગીજી એ રામ મંદિરનું ભવ્ય નિર્માણ કરી કરોડો હિન્દુઓની લાગણીઓને હૃદય માં બિરાજના શ્રીરામના ભવ્ય મંદિર કંઈ કસર છોડી નથી અત્યારે જે જે જગ્યાએ ભગવાન શ્રીરામની સ્થાપના અને તેમની પાવન પગલાં પડેલ છે તે બધે જગ્યાએ બહુ જ સુંદર નિર્માણ થઈ જવાના હારે છે ફરી વખત મને ત્યાં રંગોળી કરવાની જે લાવવું મળેલ છે તે મારી કલા ને ભગવાન શ્રીરામના ચરણોમાં અર્પિત કરું છું અને 22 તારીખના કાર્યક્રમમાં મને મારી કલા પીરસવાનો તક મળશે તો ત્યારે પણ મારી રંગોળી કલા ભગવાન શ્રીરામના ચરણોમાં અર્પિત કરીશ જય શ્રી રામ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *