રામ મંદિરના ઉદઘાટનમાં હાજરી નહીં આપે મમતા બેનર્જી

રામ મંદિરના ઉદઘાટનમાં હાજરી નહીં આપે મમતા બેનર્જી

22 જાન્યુઆરીએ અયોધ્યામાં આયોજીત રામ મંદિરના ઉદઘાટન સમારોહમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. જોકે આ દરમિયાન સમાચાર મળી રહ્યા છે કે, મમતા બેનર્જી અને તેમની પાર્ટી TMC આ કાર્યક્રમમાં હાજરી નહીં આપે. આ પહેલા રાજ્યસભાના સાંસદ વૃંદા કરાતે પણ કહ્યું હતું કે, હું અને અમારી પાર્ટી આ કાર્યક્રમમાં ભાગ નહીં લઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *