સોશિયલ મીડિયા પર નકલી પોસ્ટ વાયરલ

સોશિયલ મીડિયા પર નકલી પોસ્ટ વાયરલ

22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટન પહેલા કોંગ્રેસ સાંસદ કપિલ સિબ્બલની એક નકલી પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ પોસ્ટમાં તેઓ મંદિરના નિર્માણ પહેલા આત્મદાહ કરવાનો દાવો કરતા જોવા મળે છે. સિબ્બલે વાયરલ પોસ્ટને રિશેર કરીને તેને ખોટી ગણાવી છે. તેમણે કહ્યું કે, આ ખોટી પોસ્ટ વાયરલ કરવામાં આવી રહી છે. આનાથી જાણવા મળે છે કે આપણા દેશમાં રાજકીય ચર્ચાનું સ્તર કેટલું નીચે સુધી ગયું છે.