દિવાળીના તહેવાર પહેલા લારી-ગલ્લાવાળા માટે આનંદના સમાચાર

ગાંધીનગર,

દિવાળીના તહેવાર પહેલા લારી-ગલ્લાવાળા માટે આનંદના સમાચાર,

દિવાળી ના તહેવાર દરમિયાન લારી ગલ્લા ધારકો ને હેરાન ન કરવા સૂચના અપાઇ,

લારી ગલ્લા વાળા વેપારીઓ ને પરેશાન ન કરવા ગૃહ વિભાગે આદેશ આપ્યો,

નાના વેપારીઓ તહેવારો ના સમયે શાંતી થી ધંધો કરી શકે તે માટે લેવાયો નિર્ણય,

રાજ્ય ના તમામ કમિશનર અને એસ.પી ને અપાઈ સૂચના.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *