અંબાજી મંદિરની સુરક્ષા વધારાઈ
ગુજરાતની પાકિસ્તાન સાથે જોડાયેલી બોર્ડર પર તણાવની સ્થિતિ વચ્ચે અંબાજીમાં સુરક્ષા વધારાઈ છે. જી હા, સુઈગામ અને વાવના 24 ગામોને બ્લેકઆઉટ જાહેર કરાયું છે. સુઈગામ માવસરી વાવ તાલુકાના સરહદી વિસ્તારોમાં પોલીસે પેટ્રોલિંગ વધાર્યું છે. શક્તિપીઠ અંબાજીની સુરક્ષા ને ધ્યાન રાખી અને અંબાજીમાં સુરક્ષા વધારાઈ છે.