હનુમાનજી ભીંતચિત્રો વિવાદ મુદ્દે સરકાર સક્રિય

હનુમાનજી ભીંતચિત્રો વિવાદ મુદ્દે સરકાર સક્રિય
મુખ્યમંત્રી કાર્યાલય તરફથી સંતોને તેડું
વડતાલ ટ્રસ્ટના સંતો સાથે કરી શકે છે બેઠક
રાજકોટથી પરત ફર્યા બાદ સીએમ કરી શકે છે બેઠક
સાળંગપુરથી પણ સંતો બેઠકમાં પહોંચે તેવી શક્યતા

વધુ સમાચાર જોવા માટે નીચે આપેલા ફોટો પર ક્લિક કરો અને ગ્રુપમાં જોડાવો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *