26/11 નો આતંકી અમેરિકાથી ભારત લવાશે

26/11 નો આતંકી અમેરિકાથી ભારત લવાશે

26 નવેમ્બર 2008ના મુંબઈ હુમલાના આરોપી તહવ્વુર રાણાને ભારત લાવવાનો રસ્તો સાફ થઈ ગયો છે. પ્રત્યાર્પણના નિર્ણય સામેની તેની અપીલને યુએસ કોર્ટે ફગાવી દીધી છે. કોર્ટે 15 ઓગસ્ટે પોતાના નિર્ણયમાં કહ્યું હતું કે બંને દેશો વચ્ચે પ્રત્યાર્પણ સંધિ હેઠળ તેને ભારત મોકલી શકાય છે. તહવ્વુર રાણા 26/11 હુમલાના માસ્ટર માઇન્ડ ડેવિડ હેડલીના બાળપણનો દોસ્ત છે. જેને હુમલાના પ્લાનિંગ વિશે બધી ખબર હતી

આ પણ વાંચો: *48 કલાકની અંદર ઝડપાયું 5,00,00,000 રૂપિયાનું ચરસ*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *