જાણીતા ચિત્રકારનું નિધન

જાણીતા ચિત્રકારનું નિધન

જાણીતા કવિ અને ચિત્રકાર ઈમરોજનું 97 વર્ષે નિધન થયું છે. તેમણે મુંબઈમાં આવેલ પોતાના ઘરે જ દુનિયાને અલવિદા કહી હતી. તેમનું મુળ નામ ઈન્દરજીત સિંહ હતુ. પોતાની પ્રેમિકા સાથે ઘણા જ સમયથી લગ્ન કર્યા વિના જ રહેતા હતાતેઓ 40 વર્ષ સુધી એકબીજાની સાથે રહ્યા હતાતેમનું એક પુસ્તક ‘અમૃતા ઈમરોઝ એક પ્રેમ કહાનીખૂબ જ ફેમસ થયું હતુ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *