શું ફરી વધશે સોના-ચાંદીના ભાવ?

શું ફરી વધશે સોના-ચાંદીના ભાવ?

સોના અને ચાંદી પરની આયાત ડ્યુટીમાં ઘટાડો કર્યા બાદ ભાવમાં ભારે ઘટાડો આવ્યો છે. જેનો લાભ ગ્રાહકો લે છે અને સોના-ચાંદીની ખરીદી કરે છે. ગ્રાહકોને આકર્ષવા જ્વેલર્સ કહી રહ્યા છે કે તેઓ ટૂંક સમયમાં જ સોના પર GSTના દરમાં વધારો થઈ શકે છે. સરકાર GSTમાં 5% વધારો કરી શકે છે, જે હાલમાં 3% છે. જોકે GST નિષ્ણાતોનું કહેવું છે કે અત્યારે GST વધારવાની કોઈ શક્યતા નથી. જ્વેલર્સ ખરીદી વધારવા માટે આવું કહી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *