PM મોદી સાંજે 6 કલાકે રાષ્ટ્રપતિને મળશે

PM મોદી સાંજે 6 કલાકે રાષ્ટ્રપતિને મળશે

PM મોદી આજે સાંજે 6 કલાકે રાષ્ટ્રપતિ ભવન જશે. ત્યાં તેઓ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળશે. તમને જણાવી દઈએ કે આ પહેલા NDA નેતાઓએ રાષ્ટ્રપતિને મળીને સરકાર બનાવવાનો દાવો કર્યો હતો. NDA એ સર્વસંમતિથી PM મોદીને ગૃહના નેતા તરીકે પસંદ કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *