અબોલ જીવને બચાવવા જતા લોકો પર કસાઈઓ દ્વારા હુમલો

*અબોલ જીવને બચાવવા જતા લોકો પર કસાઈઓ દ્વારા હુમલો હાલમાં 3 વ્યક્તિ સિવિલમાં સારવાર હેઠળ*

જય અહિંસા સાથે જણાવવાનું કે ગૌરક્ષક ગીતાબેન રાભિયા ટ્રસ્ટના સંચાલક ચૈતન્ય રાભિયા ને આશરે 6.00 વાગ્યે બાતમી મળી હતી કે કઠલાલ તરફથી 3 થી 4 બોલેરો પીકપ ગાડીમાં અબોલ જીવોને ભરીને અમદાવાદ શહેર મા લાવી રહ્યા છે આ બાબતની બાતમી મુજબ એક બોલોરે પીકઅપ ગાડી નંબર 2286 જેની સીરીઝ નંબર વાંચી શકાય તેમ નથી આ ગાડીને રોકવા જતા આ ગાડીમાં આશરે ત્રણ થી ચાર ઈસમો તેમજ આ ગાડીના પાયોલોટીગ માં રહેલ સ્વીપ ગાડી માં આશરે ચાર થી પાંચ કુલ 10 જેટલા કસાઈઓ એ હુમલો કરેલ છે જેમાં ચૈતન્ય ભાઈ રાભિયા તથા રાજેશભાઈ મદ્રાસીને ગંભીર ઇજાઓ થયેલ હોવાથી ઇમરજન્સી, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *