બાબાસાહેબ આંબેડકરના બંધારણને નષ્ટ કરવાનું કાવતરું

PM ઝેરી ભાષા બોલે છેઃ જયરામ રમેશ

કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ જયરામ રમેશે X પર લખ્યું કે, પીએમ દુનિયા વિશે ઝેરી ભાષામાં વાત કરે છે. તેઓએ એક સરળ પ્રશ્નનો જવાબ પણ આપવો જોઈએ કે, 1951થી દર 10 વર્ષે વસ્તી ગણતરી કરવામાં આવે છે. આ SC અને ST વસ્તીનો વાસ્તવિક ડેટા દર્શાવે છે. આ 2021માં થવું જોઈતું હતું. પરંતુ આજ સુધી કરવામાં આવ્યું નથી. આના પર પીએમ કેમ ચૂપ છે? બાબાસાહેબ આંબેડકરના બંધારણને નષ્ટ કરવાનું આ કાવતરું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *