મનો દિવ્યાંગ લાભાર્થીઓ માટે યોજાયું શ્રીમદ ભાગવત સપ્તાહ

મનો દિવ્યાંગ લાભાર્થીઓ માટે યોજાયેલ શ્રીમદ ભાગવત સપ્તાહ


શહેર નાં નવાવાડજ વિસ્તાર માં નવજીવન ચેરીટેબલ ટ્રસ્ટ અને સ્મિત ચાઈલ્ડ એજ્યુકેશન ટ્રસ્ટ નાં મનોદિવ્યાંગ લાભાર્થીઓ નાં લાભાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહ નું આયોજન એક સપ્તાહ માટે કરવા માં આવેલ જેમાં મનોદિવ્યાંગ વિદ્યાર્થીઓ એ એમના વાલીઓ સહ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો.કથાકાર શ્રી ભાવેશ ભાઈ વ્યાસ નાં વચનો,ભજનો અને વાંચન કરવા ની અદા પર આવનાર ભક્તો ને ખુબ જ જ્ઞાન પ્રાપ્ત થયેલ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *